SearchBrowseAboutContactDonate
Page Preview
Page 333
Loading...
Download File
Download File
Page Text
________________ ज्ञानचन्द्रिकाटीका - ज्ञानभेदाः । ( स्त्रीमोक्षसमर्थनम् ) २२९ सर्वोत्कृष्टदुःखस्थानं सप्तमनरकपृथ्वी, अतः परं परमदुःखस्थानस्याभावात् । सर्वोत्कृष्ट सुखस्थानं तु निःश्रेयसम् । तत्र स्त्रीणां सप्तमनरकपृथ्वीगमनं श्रुते निषिद्धम् । निषेधस्य च कारणं तद्गमनयोग्यतथाविधसर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावः । ततः सप्तम नरकपृथिवीगमनवत्त्वाभावात् संमूर्छिमादिवत् स्त्रीणां सर्वोत्कृष्टमनोवीर्य परिणत्यभावः, इतिचेत्, , तदयुक्तम् - यदि स्त्रीणां सप्तमनरकपृथिवीगमनं प्रति सर्वोत्कृष्टमनोवीर्यपरिणत्यभावस्तदेतत् कथमवसीयते निःश्रेयसं प्रत्यपि तासां सर्वोत्कृष्टमनोवीर्यपरिण त्यभावः १, न हि यो भूमिकर्षणादिकं कर्म कर्तुं न शक्नोति स शास्त्राण्यप्यवगन्तुं न शक्नोतीति प्रत्येतुं शक्यं, प्रत्यक्षविरोधात् नापि वा हस्ती सूचीमुत्थापयितुं न शक्नोतीति वृक्षशाखामपि त्रोटयितुं न शक्नोतीति मन्तव्यं भवति प्रत्यक्षविरोधात् । आपकी और हमारी है, क्यों कि इस विषय को बतलाने वाला आगम प्रमाण अपन दोनों को मान्य है । सर्वोत्कृष्ट दुःख का स्थान सप्तमनरक है क्योंकि इससे आगे और कोई दुख का स्थान नहीं है । तथा सर्वोत्कृष्ट सुख का स्थान मोक्ष है । शास्त्र बतलाता है कि स्त्रियां सप्तमनरक में नहीं जाती हैं, कारण कि सप्तमनरक में जाने के योग्य तथाविध सर्वोत्कृष्ट मनोवीर्यरूप परिणति का उनमें अभाव है । इसलिये सप्तमनरक में जाने का अभाव होने से संमूच्छिम आदि की तरह स्त्रियों में सर्वोकृष्ट मनोवीर्यरूप परिणति का अभाव सिद्ध होता है। ऐसा कहना भी ठीक नहीं है, कारण कि यदि उनमें सप्तमनरक में जाने के योग्य सर्वोत्कृष्ट मनोवीर्य परिणति का अभाव है तो यह कैसे आप जानते हैं कि उनमें निःश्रेयस के प्रति सर्वोत्कृष्ट मनोवीर्यरूप કે એ વાત દર્શાવનાર આગમ પ્રમાણુ આપણને અન્નેને માન્ય છે. સર્વોત્કૃષ્ટ દુઃખનું સ્થાન સાતમી નરક છે કારણ કે તેનાથી આગળ ખીજું કાઈ દુ:ખનું સ્થાન નથી. તથા સર્વોત્કૃષ્ટ સુખનું સ્થાન મેાક્ષ છે. શાસ્ત્રો ખતાવે છે કે સ્ત્રીએ સાતમી નરકે જતી નથી, કારણ કે સાતમી નરકે જવાને ચેાગ્ય તથાવિધ સર્વોત્કૃષ્ટ મનાવીય રૂપ પરિણતિના તેમનામાં અભાવ છે. આ રીતે સાતમી નરકમાં જવાના અભાવ હોવાથી સમૂચ્છિમ આદિની જેમ સ્ત્રીઓમાં સર્વોત્કૃષ્ટ મનાવી રૂપ પરિણતિના અભાવ સિદ્ધ થાય છે. એમ કહેવુ તે પણ બરાબર નથી. કારણ કે જો તેમનામાં સાતમી નરકમાં જવાને ચાગ્ય સર્વોત્કૃષ્ટ પરિણતિના અભાવ છે તેા આપ એમ કેવી રીતે જાણા છે કે તેમનામાં નિ:શ્રેયસ પ્રત્યે સર્વોત્કૃષ્ટ મનાવીયરૂપ પરિણતિના પણ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy