SearchBrowseAboutContactDonate
Page Preview
Page 332
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी सूत्रे अथ विशिष्टसामर्थ्यासत्वेन स्त्रियः पुरुषेभ्योऽपकृष्टा इति चेत्-शृणु, स्त्रीणां कथमिदं विशिष्टसामर्थ्यासवं भवति ? किं तावत् असप्तमनरकपृथ्वीगमनत्वेन १, आहोश्विद वादादिलब्धिरहितत्वेन २, किं वा अल्पश्रुतत्वेन ३, किं वा - अनुपस्थाप्यता - पाराश्चिकता - शून्यत्वेन ४, इति । नन्वसप्तम नरक पृथिवीगमनत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्याभाव:, तथाहि - इह जगति सर्वोत्कृष्टपदप्राप्तिः सर्वोत्कृष्टेनाध्यवसायेन भवति नान्यथेति द्वयोरप्यावयो रागममामाण्यबलात सिद्धं सर्वोत्कृष्टदुःखस्थानं, सर्वोत्कृष्टसुखस्थानं च । तत्र अदृष्ट प्रकर्ष के साथ विरोध मानते हो तो फिर पुरुषों के साथ भी इसका विरोध मान लेना चाहिये । इस तरह रत्नत्रय के अभाव से स्त्रियों में पुरुषों की अपेक्षा हीनता नहीं मानी जा सकती है। यदि कहो कि विशिष्ट सामर्थ्य का अभाव होने से स्त्रियां पुरुषों की अपेक्षा अपकृष्ट हैं ऐसा कहना भी ठीक नहीं है, सुनो-उनमें विशिष्ट सामर्थ्य का असत्त्व है, यह किस कारण से आप कहते हैं ? क्या वे सप्तम नरक में नहीं जाती हैं इसलिये ?, अथवा वादादि लब्धि से वे रहित हैं इसलिये ?, अथवा अल्पश्रुतज्ञान उन्हें होता है इसलिये ?, अथवा अनुपस्थाप्यता पाराश्चित से शून्य होती है इसलिये ? | यदि कहो कि वे सप्तम पृथिवी में नहीं जाती है इसलिये उनमें विशिष्ट सामर्थ्य का अभाव है, जगत में सर्वोत्कृष्ट पद प्राप्ति सर्वोत्कृष्ट अध्यवसाय से होती है, अन्य प्रकार से नहीं होती है । ऐसी मान्यता અદૃશ્ય પ્રકની સાથે વિરેધ માનતા હો તે પછી પુરૂષોની સાથે પણ તેને વિરોધ માની લેવા જોઈએ. આ પ્રમાણે રત્નત્રયના અભાવે સ્ત્રીઓમાં પુરુષો કરતાં હીનતા માની શકાય નહીં. २२८ કારણે કહો છે? જો એમ કહો કે વિશિષ્ટ સામર્થ્યના અભાવ હોવાથી કરતાં હીન છે તે એમ કહેવું તે પણ ખરાબર નથી. શા તેમનામાં વિશિષ્ટ સામાથ્યના અભાવ છે. એમ આપ કયા શું તેઓ સાતમી નરકે નથી જતી માટે ?, અથવા વાદાદિલબ્ધિરહિત હોવાને કારણે ? અથવા તેમને અલ્પ શ્રુતજ્ઞાન થાય છે તે માટે ? અથવા અનુપય પ્યતા પારાંગિત રહિત હોય છે તે કારણે ? જો કહેા કે તેઓ સપ્તમ પૃથ્વીમાં જતી નથી તેથી તેમનામાં વિશિષ્ટ સામર્થ્યના અભાવ છે. જગતમાં સર્વોત્કૃષ્ટપઃપ્રાપ્તિ સર્વોત્કૃષ્ટ અધ્યવસાયથી થાય છે. બીજી રીતે થતી નથી. એવી આપની તથા અમારી માન્યતા છે. કારણ શ્રી નન્દી સૂત્ર સ્ત્રીઓ પણ પુરૂષો માટે ? સાંભળે
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy