SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ १७२ नन्दीसूत्रे संयतास्ते च प्रायो गच्छवासिनः, तेषां क्वचिदनुपयोगसंभवात् । अप्रमत्तसंयतास्तु पायो जिनकल्पिकाः परिहारविशुद्धिकाः, यथालंदकल्पिकाः, प्रतिमाप्रतिपन्नास्तेषां सततोपयोगात् । इह तु ये गच्छवासिनः प्रमादरहितास्तेऽप्यप्रमत्ता द्रष्टव्याः । गच्छनिर्गता अपि प्रमादरहिता अप्रमत्ता बोध्याः ॥ के मनःपर्ययज्ञान होता है, तो क्या पूर्वोक्त विशेषणवाले प्रमत्त-संयत सम्यग्दृष्टि को होता है ? अथवा इन विशेषणोंवाले अप्रमत्त संयत सम्यग्दृष्टि मनुष्यों को होता है ? भावार्थ-गौतम का प्रश्न-यह मनःपर्ययज्ञान छठवें गुणस्थानवर्ती मुनिजनों के होता है या सातवें गुणस्थानवर्ती मुनिजनों के होता है ? भगवान् कहते हैं-हे गौतम ! यह मनःपर्ययज्ञान उन्हीं सम्यग्दृष्टि मनुष्यों के होता है जो पर्याप्तक आदि विशेषणोंवाले होते हुए अप्रमत्त बनकर संयम का पालन करते हैं, अर्थात्-सप्तमगुणस्थानवर्ती होते हैं । जो सम्यग्दृष्टि पर्याप्तक आदि विशेषणों से सुशोभित होते हुए भी प्रमादयुक्त हो संयम का पालन करते हैं-षष्ठगुणस्थानवर्ती होते हैं-उनको मनःपर्ययज्ञान नहीं होता है । मोहनीय आदि कर्म के प्रभाव से जो मुनिजन संज्वलन कषाय एवं निद्रा आदिरूप किसी एक प्रमाद में पतित होकर संयममें शिथिलता करते हैं वे प्रमत्तसंयत हैं । ऐसे साधुजन प्रायः गच्छवासी होते हैं। इनका संयमस्थान में कहीं अनुपयोग भी हो सकता है । जो अप्रमत्तसंयत होते हैं वे प्रायः जिनकल्पी होते हैं। છે, તે શું પૂર્વોક્તવિશેષણવાળા પ્રમત્ત-સંત-સમ્યગ્દષ્ટિને થાય છે? અથવા એ વિશેષણેથી યુકત અપ્રમત્ત-સંયત-સમ્યગદષ્ટિ મનુષ્યને થાય છે?” ભાવાર્થ–ગૌતમને પ્રશ્ન–આ મન ૫ર્યય જ્ઞાન છઠ્ઠાં ગુણસ્થાનવર્લી મુનિજનેને થાય છે કે સાતમાં ગુણસ્થાનવતી મુનિજનેને થાય છે? ભગવાન કહે છે-“હે ગૌતમ ! આ મન પર્યયજ્ઞાન એજ સમ્યગદષ્ટિ મનુષ્યને થાય છે કે જેઓ પર્યાપ્તક આદિ વિશેષણવાળા હોય છે, આ પ્રમત્ત બનીને સંયમનું પાલન કરે છે, એટલે કે સપ્તમગુણસ્થાનવતી હોય છે, જેઓ સમ્યગુદષ્ટિ પર્યાપક આદિ વિશેષણથી સુશોભિત હોવા છતાં પણ પ્રમાદવાળા થઈને સંયમનું પાલન કરે છે-છઠ્ઠાગુણસ્થાનવતી હોય છે–તેમને મન ૫ર્યયજ્ઞાન થતું નથી.” મેહનીય આદિ કર્મના પ્રભાવથી જે મુનિજન સંજવલન કષાય અને નિદ્રા આદિ રૂપ કઈ એક પ્રમાદમાં પડીને સંયમમાં શિથિલતા કરે છે તેઓ પ્રમત્તસંયત છે. એવાં સાધુજન પ્રાયઃ છવાસી હોય છે. તેમના સંયમસ્થાનમાં કયાંક અનુપચાગ પણ હોઈ શકે છે. જેઓ અપ્રમત્ત-સંયત હોય છે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy