SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी सूत्रे तस्य गुणप्रतिपन्नस्य अनगारस्य =न गच्छन्तीत्यगाः = काष्ठपाषाणादयस्तान् ऋच्छति = समाश्रयति, इत्यगारं गृहं न विद्यते अगारं यस्यासावनगारः - परित्यक्तद्रव्यभावगृह इत्यर्थः । तस्य प्रशस्तेष्वध्यवसायेषु वर्तमानस्य सर्वघातिरसस्पर्धकेषु देशघातिरसस्पर्धकतया जातेषु पूर्वोक्तक्रमेण अवधिज्ञानावरणकर्मक्षयोपशमे सति, अवधिज्ञानमुत्पद्यते । ७८ अथ मन:पर्ययज्ञानप्ररूपणा । मन:पर्ययज्ञानावरणीयस्य तु विशिष्टसंयमापमादादिप्रतिपत्तावेव सर्वघातीन रसस्पर्धकानि देशघातीनि भवन्ति तथास्वाभाव्यात् । तच्च तथास्वाभाव्यं, , जिनके अगार ( घर ) नहीं है वे अनगार हैं । काष्ठ पाषाण आदि का जो आश्रय करता है - अर्थात् लकडी पत्थर आदि की सहायता से जिसका निर्माण होता है उसका नाम अगार-घर है । इस अगार का जिन्होंने परित्याग कर दिया है वे अनगार हैं। अनगार के द्रव्य और भावरूप दोनों प्रकार के अगार - घर का परित्याग होता है । इस तरह प्रशस्त अध्यवसायोंमें लवलीन उस अनगार के सर्वघाती जो रसस्पर्धक होते हैं वे देशघातिरसस्पर्धकरूप से परिणमित हो जाते हैं, तब पूर्वोक्त क्रम से अवधिज्ञानावरण कर्म का क्षयोपशम होने पर उसके अवधिज्ञान उत्पन्न हो जाता है । अब मन:पर्ययज्ञान की प्ररूपणा की जाती है मन:पर्ययज्ञानावरणीय कर्म के सर्वघातिरसस्पर्धक, विशिष्ट संयम अप्रमाद आदि गुणों की प्रतिपत्ति होने पर ही देशघातिरूप होते हैं, क्यों જેઓને અગાર (ઘર) નથી તે અનગાર છે. કાષ્ઠ, પાષાણ આદિને જે આશ્રય લે છે-એટલે કે લાકડુ, પથ્થર વગેરેની સહાયતાથી જેનું નિર્માણ થાય છે તેનું નામ અગાર (ઘર) છે. આ અગારના જેણે ત્યાગ કર્યો છે તે અનગાર છે. અનગારને દ્રવ્ય અને ભાવરૂપ અને પ્રકારના અગાર-ઘરને પરિત્યાગ હાય છે. આ રીતે પ્રશસ્ત અધ્યવસાયેમાં લવલીન તે અનગારના જે સઘાતિરસસ્પર્ધી ક હાય છે, તે દેશઘાતિરસસ્પર્ધકનારૂપે પરિમિત થઇ જાય છે, ત્યારે પૂર્વોક્ત ક્રમથી અવિધજ્ઞાનાવરણુ કનેા ક્ષાપશમ થતાં તેને અવધિજ્ઞાન ઉત્પન્ન થઈ જાય છે. હવે મન:પર્ય જ્ઞાનની પ્રરૂપણા કરવામાં આવે છેઃ મન:પર્યં યજ્ઞાનાવરણીય કર્મીના સર્વાતિરસસ્પ`ક, વિશિષ્ટ સયમ, અપ્રમાદ આદિ ગુણેાની પ્રતિપત્તિ થતાં જ દેશધાતિરૂપ થાય છે, કારણ કે આ શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy