SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटीका-शानभेदाः। प्रदर्श्यते, इति भावः । गुणप्रतिपन्नस्य-गुणाः-मूलोत्तररूपास्तान् प्रतिपन्नो गुणप्रतिपन्नः । अथवा-गुणैः प्रतिपन्नः, 'अयमनगारोऽस्माकमवस्थानपात्र 'मिति कृत्वा गुणैराश्रित इत्यर्थः । अनेन पात्रतायां सत्यां स्वयमेव गुणा आयान्तीति मूचितम् । उक्तश्च"नोदन्वानर्थितामेति, न चाम्भोभिर्न पूर्यते।। आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति संपदः " ॥१॥ है। इन मूलगुण और उत्तरगुणों को जो धारण करते हैं वे गुणप्रतिपन्न हैं। अथवा जो गुणों के द्वारा आश्रित किये गये हों वे गुणप्रतिपन्न हैं। "यह साधु हमारे ठहरने का स्थान हैं" ऐसा विचार कर मानो गुण स्वयं उसमें आकर निवास करने लग जाते हैं, क्यों कि जब पात्रता आजाती है तो गुणों का ऐसा स्वभाव होता है कि वे विना बुलाये ही स्वयमेव आकर उस पात्र आत्मा को अपना निवासस्थान बना लिया करते हैं, कहा भी है " नोदन्वानर्थितामेति, न चाम्भोभिने पूर्यते । आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति संपदः" ॥१॥ समुद्र जल से यह याचना नहीं करता है कि तुम हमें आकर भरदो किन्तु समुद्र में पात्रता देखकर जल स्वयं उसमें आकर भर जाता है। अतः प्राणी का कर्तव्य है कि वह सर्व प्रथम अपने आपको पात्र बनावे । पात्रता आने पर गुण-रूप संपत्तियां स्वयं ही उसे अपना निवास स्थान बना लेती हैं ॥१॥ જે ધારણ કરે છે તેઓ ગુણપ્રતિપન્ન છે. અથવા જે ગુણો વડે આશ્રિત કરાયા હોય તેઓ ગુણપ્રતિપન્ન છે. “આ સાધુ અમારે રહેવાનું સ્થાન છે.” એ વિચાર કરીને જાણે કે ગુણ જાતે જ આવીને તેનામાં નિવાસ કરવા માંડે છે, કારણ કે જ્યારે યોગ્યતા આવી જાય છે ત્યારે ગુણને એ સ્વભાવ છે કે તે વગર બોલાવ્યે જાતે જ આવીને તે લાયક (પાત્ર) આત્માને પિતાનું નિવાસ स्थान मानावी छे. यु ५४ छ “ नोदन्वानर्थितामेति, न चाम्भोभिर्न पूर्यते । __ आत्मा तु पात्रतां नेयः, पात्रमायान्ति संपदः ॥१॥" સમુદ્ર જળને એ યાચના કરતા નથી કે તું આવીને મને ભરી દે, પણ સમદ્રમાં પાત્રતા જોઈને જળ જાતે જ આવીને તેમાં ભરાઈ જાય છે. તેથી પ્રાણીની ફરજ છે કે તેણે સૌથી પહેલાં પોતાની જાતને લાયક બનાવવી જોઈએ. પાત્રતા આવતાં જ ગુણરૂપ સંપત્તિ પોતેજ તેને પિતાનું નિવાસસ્થાન બનાવી લે છે, શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy