SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ शानचन्द्रिकाटोका-ज्ञानभेदाः। णवस्त्रवदतीवसूक्ष्मविवरसंवृतो भवतीत्यर्थः। तथा-अल्पस्नेहः-स्वरूपतोऽल्पस्नेहः, स्तोकस्नेहाऽविभागसमुदायरूप इत्यर्थः। तथा अविमलश्च नैर्मल्यरहितश्च भवति ॥१॥ कर्मणामुदये क्षायोपशमिकभावस्य प्रादुर्भावः। ननु क्षायोपशमिको भावः कर्मणामुदये सति भवत्यनुदये वा ?, न तावदुदये, विरोधात् । तथाहि-क्षायोपशमिको भाव उदयावलिकाप्रविष्टस्यांशस्य क्षये सति, अनुदितस्य चोपशमे विपाकोदयनिरोधलक्षणे प्रादुर्भवति, नान्यथा। ततो यद्युदयः, कथं क्षयोपशमः ?, क्षयोपशमश्चेत् कथमुदयः, तमःप्रकाशवत् तयोविरोधादिति ? । वाला होता है। कोई२ चिकने वस्त्र की तरह अत्यंत सूक्ष्म छिद्रों से युक्त होता है। इसमें स्नेहगुण अल्परूपमें रहता है अर्थात् यह थोडे से स्नेहगुण के अविभागवाले समुदायरूप होता है । तथा निर्मलता से रहित होता है ॥१॥ कों के उदयमें क्षायोपशमिक भाव का प्रादुर्भाव शंका-क्षायोपशमिक भाव कमों के उदय होने पर होता है या अनुदयमें होता है ? उदयमें तो हो नहीं सकता, क्यों कि क्षायोपशमिक और उदय का विरोध है। उदयावलिमें प्रविष्ट अंश के क्षय होने पर, अनुदित अंश के उपशम होने पर-विपाकोदय के निरोध होने परक्षायोपशमिक भाव उत्पन्न होता है, अन्यरूप से क्षायोपशमिक भाव नहीं होता है, इसलिये यदि क्षायोपशमिक को उदयजन्य माना जायगा तो वह क्षायोपशमिक कैसे कहलावेगा? अर्थात् वह तो औदायिक भाव रूप ही कहलावेगा । यदि उस को औदयिक माना जाय तो क्षायोपशજેમ અત્યંત સૂથમ છિદ્રોવાળ હોય છેઆમાં સ્નેહગુણ અપરૂપમાં રહે છે. એટલે કે તે થોડા પ્રમાણમાં સ્નેહગુણના અવિભાગવાળાં સમુદાયરૂપ હોય છે. તથા નિર્મળતાથી રહિત હોય છે. (૧) કર્મોના ઉદયમાં ક્ષાપથમિક ભાવનો પ્રાદુર્ભાવ– શંકા–ક્ષાપશમિક ભાવ કર્મોને ઉદય થતાં થાય છે કે અનદયમાં થાય છે? ઉદયમાં તે થઈ શકતું નથી, કારણ કે ક્ષાયોપથમિક અને ઉદયન વિરોધ હોય છે. ઉદયાવલિમાં પ્રવિષ્ટ અંશનો ક્ષય થતાં, તથા અનુદિત અંશને ઉપશમ થતાં-વિપાકેદયને નિરોધ થતા–ક્ષાચાપશમિક ભાવ ઉત્પન્ન થાય છે. અન્યરૂપથી ક્ષાપશમિક ભાવ થતું નથી, તેથી જે ક્ષાપશમિકને ઉદયજન્ય માનવામાં આવે છે તે ક્ષાપશમિક કેવી રીતે કહેવાય? એટલે કે તે તે ઔદયિકભાવરૂપ જ કહેવાશે. જે ઔદયિક માનવામાં આવે તો તેમાં ક્ષા શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy