SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दी सूत्रे भ्राम्यमाणस्य भास्वरस्वरूपस्यात्मनः कथंचिदेव यथाप्रवृत्त्याऽनादिकालतोऽनादिसंसिद्धप्रकारेण कर्मक्षपणप्रवृत्ताध्यवसायविशेषरूपया तथाविधशुभाध्यवसायमवृत्तितोऽवधिज्ञानावरणसम्बन्धिनां सर्वघातिरसस्पर्धकानां देशघातिरसस्पर्धकतया जातानामुदयावलिकाप्राप्तस्यांशस्य परिक्षयतोऽनुदयावलिकाप्राप्तस्योपशमतः समुद्भूतेन क्षयोपशमरूपेण रन्ध्रेणावधिज्ञानरूपः प्रकाशः प्रादुर्भवति । येनेन्द्रियमनोनिरपेक्षाः सन्तो देवा नारकाच रूपिद्रव्यं विजानन्ति । तदेतदवधिज्ञानं भवप्रत्ययिकमित्युच्यते । विशिष्टगुणप्रतिपत्तिस्तु मूलगुणादिप्रतिपत्तेर्भवतीत्यनन्तरसूत्र एव वक्ष्यते । ५२ यथाप्रवृत्तिकरण से अनादि संसार में भ्रमण करनेवाले सूर्यतुल्य इस आत्माके कथंचित् कर्मक्षपण में प्रवृत्त जो शुभाध्यवसाय विशेष हैं उनमें प्रवृत्ति करने से जीव अवधिज्ञानावरणीय कर्मों के सर्वघातिरसस्पर्धकों को देशघातिरसस्पर्धक रूप परिणमा देता है । एवं जो उनका अंश उदयावली में प्राप्त होता है उसे क्षय कर देता है, तथा जो अंश उदयावलीमें प्राप्त नहीं होता है उसे उपशमित कर देता है, इस तरह इस क्षायोपशमिकरूप छिद्र से अवधिज्ञानरूप प्रकाश छिटकने लगता है। इसके द्वारा देव एवं नारकी इन्द्रिय और मनकी सहायता के बिना ही रूपी द्रव्य को जानते हैं। इस तरह यह अवधिज्ञान भवप्रत्ययिक कहा जाता है। मूलगुणादिक की प्रतिपत्ति से ही जीव को विशिष्टगुणों की प्रतिपत्ति होती है, यह बात स्वयं सूत्रकार अनन्तर सूत्रमें कहेंगे । આચ્છાતિ તથા યથાપ્રવૃતિકરણથી અનાદિ સંસારમાં ભ્રમણ કરનારા સૂર્ય તુલ્ય આ આત્માના કચિત્ કક્ષપણુમાં પ્રવૃત્ત શુભાષ્યવસાયવિશેષ છે તેમાં પ્રવૃત્તિ કરવાથી જીવ અવધિજ્ઞાનાવરણીય કર્મોના સઘાતી રસસ્પર્ધકોને દેશઘાતી રસસ્પર્ધા કરૂપ પરિણમાઢે છે અને તેમના જે અંશ ઉયાવલીમાં પ્રાપ્ત હોય છે તેના ક્ષય કરી નાખે છે, તથા જે અશ ઉદયાવલીમાં પ્રાપ્ત હેાતા નથી તેને ઉપશમત કરી નાખે છે. આ રીતે આ ક્ષાયેાપશમિકરૂપ છિદ્રમાંથી અવિધજ્ઞાન રૂપી પ્રકાશ વેરાવા લાગે છે. તેના દ્વારા દેવ અને નારકી ઈન્દ્રિય અને મનની સહાયતા વિના જ રૂપી દ્રવ્યને જાણે છે. આ રીતે આ અવધિજ્ઞાન ભવપ્રત્યયિક કહેવાય છે. મૂલગુણાદિકની પ્રતિપત્તિથી જ જીવને વિશિષ્ટ ગુણાની પ્રતિપત્તિ થાય છે, આ વાત સ્વયં સૂત્રકાર આગળના સૂત્રમાં કહેશે. શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy