SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ नन्दीसूत्रे ज्ञानं चेत्यवधिज्ञानम् । विषयस्य बहुत्वं स्वीकृत्यैवं व्युत्पत्तिरिति बोध्यम् , अन्यथा तिर्यग् ऊर्ध्व वा विषय परिच्छिन्दानस्यावधिव्यपदेशो न स्यात् । यद्वा-अवधिर्मर्यादा रूपिष्वेव द्रव्येषु परिच्छेदकतया प्रवृत्तिरूपा, तदुपलक्षितं ज्ञानमवधिज्ञानम् । यद्वाअवधिना=मर्यादया-रूपिद्रव्याण्येव जानातीति व्यवस्थया ज्ञानम् अवधिज्ञानम् । यद्वा-अब-मर्यादया 'एतावत् क्षेत्रं पश्यन् एतावन्ति द्रव्याण्येतावन्तं कालं पश्यती'त्यादिनियमितक्षेत्रादिलक्षणया, धीयते-परिच्छिद्यते रूपिवस्तुजातम् अनेनेत्यवधिः, अवधिश्चासौ ज्ञानं चेत्यवधिज्ञानम् । आत्मनो रूपिद्रव्यसाक्षात्कारणमिन्द्रियमनोनिरपेक्षो ज्ञानविशेषोऽवधिज्ञानम् । उक्तञ्च-- जिसके द्वारा नीचे प्रदेशमें विस्तृत वस्तुको आत्मा जानता है उसका नाम अवधि है । इस तरह अधोविस्तृत विषयको जाननेवाला ज्ञान अवविज्ञान है, यह फलितार्थ निकलता है। विषयकी बाहुल्यता की अपेक्षा से ही यह व्युत्पत्ति की गई जाननी चाहिये, नहीं तो जो विषय तिर छे व ऊँचे फैले हुए हैं उनको जाननेवाला ज्ञान अवधिज्ञान नहीं कहा जा सकेगा । अथवा-अवधि-शन्दका अर्थ मर्यादा भी होता है। इस ज्ञानमें मर्यादा यही है कि यह रूपी द्रव्योंको ही स्पष्ट जानता है, अरूपी द्रव्योंको नहीं। अथवा-द्रव्य, क्षेत्र, काल एवं भावकी मर्यादाको लेकर जो ज्ञान, रूपी पदार्थों को स्पष्ट जानता है वह अवधिज्ञान है । इस ज्ञानमें इन्द्रिय और मनकी अपेक्षा नहीं रहती है। इनकी अपेक्षा विना किये ही यह ज्ञान द्रव्यादिक की मर्यादा को ले कर रूपी पदार्थ को जानता है, कहा भी हैવિસ્તૃત વસ્તુને આત્મા જાણે છે, તેનું નામ અવધિ છે. આ રીતે અવિસ્તૃત વિષયને જાણનારૂ જ્ઞાન અવધિજ્ઞાન છે, એ ફલિતાર્થ નીકળે છે. વિષયની બાલ્યતાની અપેક્ષાએ જ આ વ્યુત્પત્તિ કરેલ છે, એમ માનવું જોઈએ, નહીં તે જે વિષય ત્રાંસા, અથવા ઊંચે ફેલાયેલ છે તેમને જાણનારૂં જ્ઞાન અવધિજ્ઞાન કહી શકાશે નહીં. અથવા અવધિ-શબ્દને અર્થ મર્યાદા પણ થાય છે. આ જ્ઞાનની મર્યાદા એ છે કે તે રૂપી દ્રવ્યને જ સ્પષ્ટ જાણે છે, અરૂપી દ્રવ્યોને નહીં. અથવા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની મર્યાદા લઈને જે જ્ઞાનરૂપી પદાર્થોને સ્પષ્ટ રીતે જાણે છે તે અવધિજ્ઞાન છે. એ જ્ઞાનમાં ઈન્દ્રિય અને મનની આવશ્યકતા રહેતી નથી–તેની અપેક્ષા કર્યા વિના જ એ જ્ઞાન દ્વવ્યાદિકની મર્યાદાને લઈને રૂપી પદાર્થને જાણે છે. કહ્યું પણ છે શ્રી નન્દી સૂત્ર
SR No.006373
Book TitleAgam 31 Chulika 01 Nandi Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1958
Total Pages933
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_nandisutra
File Size49 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy