________________
उत्तराध्ययनसूत्रे देशान्तरं च गच्छन्ति, गुरूणामप्यननुवर्तिनः, अपि च यस्य गुणानवलोक्य मुनयः प्रसीदन्ति, तस्याप्यतिचारादिकं दोषं न क्षमन्ते, इत्यादि । इत्थं ज्ञानादीनामवर्णवादी तथा-मायी-माया-शाठयं, सा यस्यास्तीति माया, यस्त्वात्म-स्वभावं संघृणुते, परस्य गुणान् घातयति चौर इव सर्वतः शङ्कमानः गूढाचारः, मृषावादी च मायीत्युच्यते । यश्चैव भूतः स किल्विषिकी भावनां करोति । इयमपि दुर्गति हेतुरिति विचिन्त्य परिवर्जनीयेति भावः ॥ २६४ ॥
'अणुबद्धरोसवसरो' इत्यादि
___ अनुबद्धरोषप्रसरः अनुबद्धः-अव्यवच्छिन्नः, रोषस्य-क्रोधस्य, प्रसरःन्तरमें विचरते रहते हैं। गुरुओंकी सेवा करना तो दूर रहा ये तो उनके साथी भी नहीं होते हैं स्वच्छंद रहते हैं। जिनके गुणोंको देखकर मुनिजन आनंदित होते हैं उसके भी अतिचारादिक दोषोंको ये सहन नहीं कर सकते हैं"। इसी प्रकार ज्ञान आदिका अवर्णवादी होता है। माया शब्दका अर्थ शाठय (कपट) है। यह माया जिसके होती है वह मायी है। मायी अपने स्वभावको तो ढके रहता है और दूसरोंके सद्गुणोंकी भी निंदा करता है। चौरकी तरह सर्वतः शंकितमन होकर अपने आचारको गूढ रखता है तथा अपने व्यवहारका सिका जमानेके लिये झूठ बोला करता है। ऐसा व्यक्ति किल्बिषिकी भावना वाला माना गया है। अतः इस भावनाको भी दुर्गतिका हेतु जानकर मोक्षाभिलाषियोंको छोड देना चाहिये ॥ २६४ ॥
अन्वयार्थ-(अणुबद्धरोसपसरो-अनुबद्धरोपप्रसरः ) सर्वदा विरोधસેવા કરવી તે એક બાજુ રહી પરંતુ આ તે એમના સાથી પણ થતા નથી અને સ્વચ્છેદિ રહે છે. જેના ગુણેને જોઈને મુનિજન આનંદિત થાય છે તેના પણ અતિચાર આદિ દેષને સહન કરી શકતા નથી. ” આ પ્રકારના જ્ઞાન આદિના અવરણુંવાદિ હોય છે. માયા શબ્દને અર્થ શઠ (કપટ) છે. આ માયા રને હોય છે તે મારી છે. મારી પોતાના સ્વભાવને ઢાંકતા રહે છે. અને બીજાના સદગુણેની પણ નિંદા કરે છે. ચેરની માફક બધી બાજુ શકિત મનવાળા થઈને પોતાના આચારને ગૂઢ રાખીને તથા પોતાના વ્યવહારનો સિક જમાવવા માટે જુઠું બોલ્યા કરે છે. આવી વ્યક્તિ કિબિશી ભાવના વાળી મનાયેલ છે. જેથી આ ભાવનાને પણ દુર્ગતિના હેતુરૂપ જાણુને મોક્ષના मलिसाषामा छ। हेवी नये. ॥ २६४ ॥
भन्वयार्थ -अणुबद्धरोसपसरो-अनुबद्धरोषप्रसरः सहाय विरोधी
उत्तराध्ययन सूत्र:४