SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३६ कन्ददिभावनानिरूपणम् धर्माचार्यस्यावर्णवादी स चैवं भाषते-इमे धर्माचार्या न भवन्ति विशुद्धजातिकुलोत्पन्नाः, न वा लोकव्यवहारकुशलाः, नाप्येते औचित्यं वदन्ति । स चावर्णवादी गुरुसेवायां न वर्तते, अनुचितविधायी छिद्रपेक्षी तथा सर्वसमक्षं गुरुदोषभाषी, गुरोः प्रतिकूलश्च भवति । यश्च संघस्यावर्णवादी स चैवं भाषते-बहवः श्वशृगाला दिसंघाः सन्ति, कोऽयमिह संघः ?, इत्यादि । यस्तु साधूनामवर्णवादी स चैवं भाषते-अहो ! अमी साधवः परस्परमपि न सहन्ते, अत एव पृथक् तिष्ठन्ति, ही बनती है और न युगपत्ता ही"। इसी तरह जो धर्माचार्यका अव. र्णवादी होता है वह इस प्रकार कहता है कि-"ये धर्माचार्य न तो विशुद्ध जातिमें उत्पन हुए हैं और न विशुद्ध वंशमें ही जन्मे हैं। लौकिक व्यवहार में ये सब बिलकुल अनभिज्ञ होते हैं। उचितता तो इनमें होती ही नहीं है"। इस प्रकार धर्माचार्यका अवर्णवाद करनेवाला मुनि गुरुसेवासे सदा पराङ्मुख रहता है, अनुचित विधायी एवं छिद्रान्वेषी होता है। सबके साम्हने अपने गुरुदेवके दोषोंको कहने में उसको कुछ भी संकोच नहीं होता है । समझाने बुझाने पर वह उनसे प्रतिकूल हो जाता है। तथा संघका अवर्णवादी संघकी इस प्रकार निंदा करता है-अरे संसारमें तो और भी अनेक संघ हैं कुत्तोंका श्रृगालोंका। तो फिर यही संघ कौन एक अनौखा संघ है"। तथा साधुके अवर्णवादीकी विचारधारा इस प्रकारकी होती है-"अरे? ये साधुतो परस्परमें भी एक दूसरे को नहीं देख सकते हैं यही कारण हैं कि ये सब पृथक २ होकर देशाક્રમિકતા બને છે અથવા ન તો યુગપત્તા” આ પ્રમાણે જે ધર્માચાર્યના અવ વાદી હોય છે તે આ પ્રકારે કહે છે કે,–“આ ધર્માચાર્ય ન તે વિશુદ્ધ જાતિમાં ઉત્પન્ન થયેલ છે. અથવા ન તે વિશુદ્ધ વંશમાં જન્મેલ છે. લૌકિક વ્યવહાથી એ સઘળા બિલકુલ અજાણ છે. ઉચિતતા તો એમનામાં બિલકુલ હેતી નથી.” આ પ્રમાણે ધર્માચાર્યનું અવર્ણવાદ કરવાવાળા મુનિ ગુરૂ સેવાથી હમેશાં પરાક્રમુખ રહે છે. અનુચિત વિદ્યાવાળા અને છિદ્રાષિ હોય છે. બધાની સામે પોતાના ગુરૂદેવના દેશોને કહેવામાં તેને કેઈ સંકેચ આવત નથી. સમજાવવા છતાં પણ તે સમજાવનાર સામે પણ પ્રતિકુળ બની જાય છે. તથા સંઘના અવર્ણવાદી સંઘની નિંદા કરે છે.-“અરે સંસારમાં તે બીજા પણ અનેક સંઘ છે, કુતરાના, શિયાળીયાના તે પછી આ સંઘ એ કર્યો અને સંઘ છે.” તથા સાધુની અવર્ણવાદીની વિચાર ધારા આ પ્રકારની હોય છે. ” અરે આ સાધુ તે પરસ્પરમાં એક બીજાને જોઈ નથી શક્તા અને આ કારણ છે કે, સઘળા અલગ અલગ થઈને દેશાંતરમાં વિરચતા રહે છે. ગુરૂઓની उत्त२॥ध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy