SearchBrowseAboutContactDonate
Page Preview
Page 973
Loading...
Download File
Download File
Page Text
________________ ९५५ प्रियदर्शिनी टीका अ० ३६ कन्ददिभावनानिरूपणम् कन्दर्पा इह देवास्तेषामियं कान्दपी तां भावनां- तद्भावाभ्यासरूपां करोति । उक्तप्रकारेण चेष्टमानस्य कान्दी भावना भवति, साचेयं दुर्गति जनकत्वात् परिवजनीयेति भावः ॥२६२॥ 'मंता जोगं काउं' इत्यादि-- ___ यः शातरसद्धि हेतोः-शातं-सुखं, रसाः-माधुर्यादयः, ऋद्धिः-उपकरणादिकहना कंदर्प है। चेष्टाविशेषका नाम कौक्रुच्य है यह चेष्टा शरीर और वचनसे होती है। स्वयं विना हँसे ही दूसरोंको भ्रू, नेत्र, ओष्ठ, हाथ, एवं चरण आदिकी ऐसी २ चेष्टाएँ दिखाना कि जिन्हें देख कर दूसरों को हँसी आने लगे यह काय क्रौक्रुच्य है। वाक् क्रौक्रुच्य यह है कि ऐसी बांते करना कि जिन्हें सुनकर लोग हँसने लग जावें। जैसे अनेक प्रकारके जानवरोंको बोली बोलना मुखसे बाजा बजाना इत्यादि । तथा लोग मुझे देखकर आश्चर्य रसमें निमग्न हो जावें" इस अभिप्रायसे अपना शारीरिक आकार विकार युक्त बनाना, अट्टहास करना आश्चर्यमें डालने वाली गप्प हांकना, इस सब बातोंसे तथा चेष्टाओंसे जीव कांदीभावना वाला बनता है। यह भावना जीवको दुर्गतिकी दाता मानी गई है। अतः इसका परिवर्जन करना ही श्रेयस्कर है ॥ २६२ ॥ ____ अन्वयार्थ-(सायरसइडिहेउं-शातरसद्धिहेतोः) सुखके निमित्तमाधुयं आदि रसोंकी प्राप्तिके निमित्त तथा ऋद्धि-उपकरण आदि संपत्तिके કથાઓનું કહેવું કંદર્પ છે. ચેષ્ટા વિશેષનું નામ ક્રીમુખ્ય છે. આ ચેષ્ટા શરીર અને વચનથી થાય છે. પોતે હસ્યા સિવાય જ બીજાને ભ્ર, નેત્ર, હેઠ, હાથ અને પગ આદિની એવી એવી ચેષ્ટાઓ દેખાડીને કે, જેને જેવાથી બીજાઓને હસવું જ પડે આને કાયક્રકુણ્ય કહેવામાં આવે છે. વાકુ કૌમુચ એ છે કે, જેને સાંભળવાથી લોકે હસવા લાગે. જેમકે, અનેક પ્રકારના જાનવરની બેલી બલવી–મેઢેથી વાજા જે સુર કાઢ. ઈત્યાદિ ! તથા “મને જોઈને લોક આશ્ચર્યથી મુગ્ધ બની જાય.” આવા અભિપ્રાયથી પોતાના શરીરના આકારને વિકાર યુકત બનાવવું, અટ્ટહાસ્ય કરવું, લોકેને આશ્ચર્યમાં ડુબાડી દે તેવા ગપ્પા હાંકવા, આવા પ્રકારનું વર્તન કરનાર જીવ કાંપી ભાવનાવાળો અને છે. આવી ભાવના જીવને દુર્ગતિમાં લઈ જનાર માનવામાં આવેલ છે. આથી એને ત્યાગ કરવો એજ શ્રેયસ્કર છે. તે ૨૬ર છે अन्वयार्थ-जे सायरसइढिहेउ-शोतरसचिहेतोः रे सुमना निमित्तथी. માધુર્ય આદિ રસોની પ્રાપ્તિના નિમિત્તથી, તથા ઋદ્ધિ-ઉપકરણ આદિ સંપત્તિના उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy