SearchBrowseAboutContactDonate
Page Preview
Page 925
Loading...
Download File
Download File
Page Text
________________ ९०७ प्रियदर्शिनी टीका अ० ३६ मनुजनिरूपणम् एत एव अन्तरद्वीपाः शिखरिणोऽपि पूर्वापरमान्तविदिक प्रसृतकोटिपूक्तन्यायतोऽष्टाविंशतिः सन्ति । पूर्वस्माच्चैषां भेदेनाविवक्षितत्वान्न सूत्रेऽष्टाविंशतिसंख्याविरोध इति भावनीयम् । तेषां गर्भव्युत्क्रान्तिकानां संख्या तु क्रमशः इत्येषा व्याख्याता ॥ १९६॥ ___ अन्तरद्वीपोंमें रहनेवाले मनुष्य आठसौ धनुष ऊँचे तथा सर्वदा आनन्दी होते हैं। ये युगल भाव पालते हैं। इनकी आयु पल्यके असंख्येय भाग प्रमाण है ॥१॥ इनके पृष्ठ करण्डक चौसठ हैं। ये चतुर्थभक्त से आहार करते हैं। इनका पालन उन्यासी ७९ दिन तक होता है, अर्थात् उन्यासी ७९ दिनके बाद ये युवा हो जाते हैं ॥२॥ शिखरी पर्वतके पूर्व पश्चिमकी विदिशाओंमें फैली हुई कोटियोंमें भी पूर्वाक्त प्रकारसे इन्हीं अट्ठाईस अन्तरद्वीपकी स्थिति समझनी चाहिये । इस प्रकार अन्तरद्वीपोंकी संख्या यद्यपि छप्पन होती है, तथापि हिमवत् सम्बन्धी और शिखरी सम्बन्धी अन्तर द्वीपोंको अभिन्न मान कर इनकी संख्या अट्ठाईस कही गयी है। इस लिये यहां संख्यासम्बन्धी आशङ्का नहीं करनी चाहिये । इस प्रकार गर्भव्युत्क्रान्तिक मनुष्यों के भेद क्रमशः कर्मभूमिमें पन्द्रह, अकर्मभूमिमें तीस और अन्तरद्वीपमें अट्ठाईस समझना चाहिये ॥१९६॥ ____ अब संमूच्छिम मनुष्योंके भेद कहते हैं-'संमुच्छिमाण' इत्यादि । सम्मूछिम मनुष्योंका भेद भी इसी प्रकार समझना चाहिये। संमूમનુષ્ય આઠ સે ધનુષ ઉચા તથા સર્વદા આનંદિત હોય છે તે યુગલભાવ પાળે છે. તેમની આયુ પત્યના અસંખ્ય ભાગ પ્રમાણ છે ૧. એમના પૃષ્ઠ કરંડક ચોસઠ છે. તેઓ ચતુર્થ ભક્તથી આહાર કરે છે. તેનું પાલન એગણ્યાશી (૭૯) દિવસ સુધી થાય છે. અર્થાત્ ગણ્યાશી દિવસ પછી તે યુવાન થઈ જાય છે. ૨. શિખરી પર્વતના પૂર્વ પશ્ચિમની વિદિશાઓમાં ફેલાયેલ કેટીઓમાં પણ ઉપર કહેવા પ્રકારથી આજ અઠાવીસ અંતરદ્વીપની સ્થિતિ સમજવી જોઈએ. આ પ્રમાણે અંતરદ્વીપની સંખ્યા જે કે છપન થાય તે પણ હિમવત સંબંધી તથા શિખરી સંબંધી અંતરદ્વીપને અભિન્ન માનીને તેની સંખ્યા અઠાવીસ કહેલ છે. આથી અહીંયા સંખ્યા સંબંધી આશંકા ન કરવી જોઈએ. આ પ્રકારના ગર્ભવ્યુત્ક્રાંતિક મનુષ્યના ભેદ કમશઃ કર્મભૂમિમાં પંદર, અકર્મભૂમિમાં ત્રીસ, અને અંતરદ્વીપમાં અઠાવીસ સમજવા જોઈએ. ૧૯દા डवे सभूमिछभ मनुष्याना ले छे-" संमुच्छिमाण " त्या । સંમૂર્છાિમ મનુષ્યના ભેદ આ પ્રમાણે સમજવા જોઈએ. સંમૂચ્છિક उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy