SearchBrowseAboutContactDonate
Page Preview
Page 914
Loading...
Download File
Download File
Page Text
________________ ८९६ उत्तराध्ययनसूत्रे अत्र पल्योपमत्रयमायुर्युगलि - चतुष्पद तिरचाम्, तद्भवानन्तरं हि तेषां न पुनस्तेष्वेवोत्पादः । ततः पूर्वं तु उत्कर्षतोऽपि तेषु पूर्व कोटि प्रमाणायुषः सप्ताष्टौ भवा वा भवन्तीति पूर्वकोटिपृथक्त्वाधिकपल्योपमत्रयप्रमाणा, तेषां कायस्थितिः । पञ्चेन्द्रियनरतिरश्चामधिकनिरन्तरभवान्तरा संभवात् । सात आठ भव तककी है। इसके बाद वह अवश्य ही उस भवको छोड़ देता है। तात्पर्य- इसका यह है कि यहां भवस्थिति और कार्यस्थितिको लेकर स्थिति कही जा रही है । कोई भी जन्म पाकर उसमें जघन्य अथवा उत्कृष्ट जितने कालतक जी सकता है वह भवस्थिति है और में किसी दूसरी जातिमें जन्म न ग्रहण करके किसी एक ही जाति में बार२ उत्पन्न होना कार्यस्थिति है । इस तरह यहां स्थलचर जीवोंकी काय स्थिति सात आठ भव प्रमाण कही गई है। कोई भी स्थलचर जीव लगातार अपनी जातिमें सात अथवा आठ भव तक रहनेके बाद अवश्य उस जातिको छोड़ देता है । सब तिर्यञ्चोंकी कार्यस्थिति भवस्थितिकी तरह एकसी नहीं होती है। यही बात पूर्वोक्त वर्णनसे यहाँ कही गई है । पूर्वकोटि पृथक्त्व अधिक जो तीन पल्यकी चतुष्पद तिर्यचोंकी कार्यस्थिति कही है वह इन्हीं सात अथवा आठ भवके ग्रहणकी अपेक्षा कही है। क्यों कि पूर्वकोटि प्रमाण आयुवाले तिर्यञ्च चतुष्पदतियों में उत्कृष्टसे सात अथवा आठ भव ही होते हैं, પ્રમાણુ છે. સ્થળચર જીવની કાયસ્થિતિ સાત આઠ ભવ સુધીની છે. તેના પછી તે અવશ્ય ભવને છોડી દે છે. આનું તાત્પ એ છે કે, આ સ્થળે ભવસ્થિતિ અને કાયસ્થિતિને લઈને સ્થિતિ બતાવેલ છે. કાઇ પણ જન્મ પાીને તેમાં જઘન્ય અથવા ઉત્કૃષ્ટ જેટલા કાળ સુધી જીવી શકે છે, તે લવસ્થિતિ છે, વચમાં બીજી કેાઇ જાતિમાં જન્મ ન લઈને કાઈ એક જ જાતિમાં વારવાર ઉત્પન્ન થવું એ કાયસ્થિતિ છે. આ પ્રમાણે અહીંયા સ્થળચર જીવોની કાયસ્થિતિ સાત આડે ભવપ્રમાણુ કહેલ છે, કાઇ પણુ સ્થળચર જીવ એકી સાથે પેાતાની જાતિમાં સાત અથવા આઠે ભવ સુધી રહ્યા પછી અવશ્ય તે જાતિને છોડી દે છે. સઘળા તિય ચોની કાયસ્થિતિ ભવસ્થિતિની માફક એક સરખી હાતી નથી. આ વાત પહેલાં કહેવાયેલા વર્ણનથી અહીં બતાવેલ છે. પૂર્વ કેાટી પૃથકૂત્ર અધિક જે ત્રણ પલ્યની ચાર પગવાળા તિય "ચોની કાયસ્થિતિ બતાવેલ છે. તે તેના સાત અથવા આઠ ભવને ગ્રહણુ કરવાની અપેક્ષાથી ખતાવેલ છે. કારણ કે, પૂર્વ કેાટી પ્રમાણુ આયુવાળા તિય ચોના ચાર પગવાળા તિય ચોમાં ઉત્કૃષ્ટથી સાત અથવા આઠે ભવ હોય છે, તેથી उत्तराध्ययन सूत्र : ४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy