SearchBrowseAboutContactDonate
Page Preview
Page 783
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम् ७६५ भवत्येवेति प्रवचने प्रसिद्धम् । तथा चाल्पश्रुतत्वेऽपि विशिष्टसामर्थ्य सम्भवतीति तदभावो नोपपद्यते । ___ अनुपस्थाप्यतापाराश्चितकशून्यत्वेन स्त्रीणां विशिष्टसामर्थ्यासत्वमिति चेत् तदप्ययुक्तम्-यदस्तन्निषेधात् विशिष्टसामर्थ्याभावो न निश्चेतुं शक्यते । कथम् ?, अधिकारिणां योग्यताऽपेक्षया शास्त्रे नानाप्रकारकमायश्चित्तोपदेशः श्रयते । तत्र पुरुषापेक्षयाऽपि योग्यतानुसारेण गुरुलघुप्रायश्चित्तोपदेशः कृतः । तत्र लघुमायश्चित्तवतां पुरुषाणामपि चारित्रप्रकर्षे केवलोत्पत्तिर्भवत्येव गुरुज्ञानके सद्भावमें भी चारित्रने प्रकर्षके बलसे केवलज्ञानकी उत्पत्ति हो जाती है ऐसा प्रवचनमें सिद्ध है। इसलिये अल्पश्रुतज्ञान होने पर भी विशिष्ट सामर्थ्य स्त्रियोंमें संभवित हो सकता है अतः उस विशिष्ट सामर्थ्यका अभाव उनमें नहीं बनता है। यदि कहो कि स्त्रियों में अनुपस्थाप्यता एवं पाराश्चित प्रायश्चित्तकी शून्यता है, इससे उनमें विशिष्ट सामर्थ्यका अभाव है, सो यह भी कहना ठीक नहीं है। कारण कि इनके निषेध होनेसे भी विशिष्ट सामर्थ्य कहना ठीक नहीं है। कारण कि इनके निषेध होनेसे भी विशिष्ट सामर्थ्यका अभाव निश्चित नहीं हो सकता है। क्यों कि अधिकारियोंकी योग्यताकी अपेक्षासे शास्त्रोंमें नाना प्रकारके प्रायश्चित्तोंका उपदेश सुना जाता है। पुरुषोंकी अपेक्षा भी योग्यताके अनुसार गुरु एवं लघु प्रायश्चित्तोंका वहाँ उपदेश हुआ है। जिन्हें लघु प्रायश्चित्त देनेकी बात कही गई है ऐसे पुरुषों को भी चारित्रके प्रकर्षमें केवलज्ञान જ્ઞાનના સદૂભાવમાં પણ ચારિત્રના પ્રક બળથી કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ જાય છે. એવું પ્રવચનમાં જિદ્ધ છે, આ કારણે અપશ્રત જ્ઞાન હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્ય સ્ત્રિોમાં સંભવિત હોઈ શકે છે. આથી એ વિશિષ્ટ સામર્થ્યને અભાવ એનામાં નથી બનતે. જે કહે કે, સ્ત્રિયોમાં અનુપસ્થાપ્યતા અને પારાંચિત પ્રાયશ્ચિત્તની શૂન્યતા છે. આનાથી એમનામાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. આ કઈ રીતે ઉચિત માની શકાય. કારણ કે એને નિષેધ હોવાથી પણ વિશિષ્ટ સામર્થ્યને અભાવ નિશ્ચિત થઈ શકતું નથી કેમ કે, અધિકારીઓની યેગ્યતાની અપેક્ષાથી શાઓમાં નાના પ્રકારના પ્રાયશ્ચિત્તાને ઉપદેશ સાંભળી શકાય છે. પુરૂષોની અપેક્ષા પણ યોગ્યતા અનુસાર ગુરૂ અને લઘુ પ્રાયશ્ચિત્તોને ત્યાં ઉપદેશ થયેલ છે. જેમને લઘુ પ્રાયશ્ચિત્ત આપવાની વાત કહેવામાં આવેલ છે. એવા પુરૂને પણ ચારિત્રના પ્રકર્ષ માં કેવળજ્ઞાનની ઉત્પત્તિ થાય છે. તથા જેને ગુરૂ પ્રાય उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy