SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ७६४ उत्तराध्ययनसूत्रे भावेऽपि मानुषादीनां निश्रेयसपदप्राप्तिश्रवणात् । तथा-जिनकल्प-मनःपर्यय विरहेऽपि न सिद्धि विरहोऽस्ति । तथा च यत्र यत्र वादादिलब्धिमत्त्वं तत्रैव विशिष्टसामर्थ्य मिति नियमो नास्ति, कथं तर्हि वादादिलब्धिरहितत्वेन विशिष्ट सामर्थ्याभाव इति वक्तुं प्रभवसोति । अपि च-वादादिलब्ध्यभाववद् यदि निःश्रेयसाभावोऽपि स्त्रीणामभविष्यत् ततस्तथैव सिद्धान्ते ( शास्त्रे ) प्रत्यपादयिष्यत् , न च प्रतिपाधते, तस्मादुपपद्यते स्त्रीणां निर्वाणमिति । ____ यत्र यत्राल्पश्रुतत्वं, तत्र तत्र विशिष्टसामर्थ्याभावं इति नियमो नास्ति । समिति पञ्चकमात्रस्य गुप्तित्रयमात्रस्य च ज्ञानसद्भावे चारित्रप्रकर्षबलात् केवलोत्पत्ति विशिष्ट पूर्वगतश्रुतके अभावमें भी मनुष्य आदिकोंको मोक्षपदकी प्राप्ति हुई है। तथा जिनकल्प एवं मनःपर्ययके अभावमें भी सिद्धिका अभाव नहीं होता है। इसलिये इस पूर्वोक्त कथनसे यह बात सिद्ध हो जाती है कि ऐसा नियम नहीं बन सकता है कि जहाँर वादादिलब्धिमत्ता है वहार विशिष्ट सामर्थ्य है अतः जब ऐसा नियम नहीं बन सकता है तो फिर ऐसा कहना कि वादादिलब्धियोंसे रहित होने के कारण स्त्रियों में विशिष्ट सामर्थ्यका अभाव है यह कैसे उचित माना जा सकता है। फिर भी वादादिलब्धिके अभावकी तरह यदि मोक्षका अभाव भी स्त्रियोंमें होता तो शास्त्रकार सिद्धान्तमें ऐसा ही कहते कि स्त्रियोंको मुक्तिकी प्राप्ति नहीं होती है। परन्तु ऐसा तो वे शास्त्रकार कहते नहीं हैं अतः इससे यही जानना चाहिये कि स्त्रियोंको निर्वाणकी प्राप्ति होती है। ___तथा जहांर अल्पश्रुतज्ञान है वहांर विशिष्ट सामर्थ्यका अभाव है ऐसा भी कोई नियम नहीं है। समितिपश्चकमात्र तथा गुप्तित्रयमात्रके મનઃ પર્યયના અભાવમાં પણ સિદ્ધિનો અભાવ થતો નથી. આ કારણે પૂક્તિ કથનથી એ વાત સિદ્ધ થઈ જાય છે કે, એ નિયમ નથી બની શકો કે જ્યાં જ્યાં વાદાદિલબ્ધિમત્તા છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્ય છે. આથી જ્યારે એ નિયમ નથી બની શકતે તે ઘછી એવું કહેવું કે, વાદાદિલબ્ધિથી રહિત હોવાના કારણે સ્ત્રિોમાં વિશિષ્ટ સામર્થ્યનો અભાવ છે. આ કઈ રીતે ઉચિત માની શકાય. છતાં પણ વાદાદિલબ્ધિના અભાવની માફક જે મોક્ષને અભાવ પણ સિયોમાં હોત તે શાસ્ત્રકાર સિદ્ધાંતમાં એવું જ કહેત કે, સ્ત્રિયોને મુકિતની પ્રાપ્તિ થતી નથી. પરંતુ શાસ્ત્રકાર એવું કહેતા નથી. આથી એમાંથી એ જાણવું જોઈએ કે, અિને નિર્વાણની પ્રાપ્તિ થાય છે. તથા જ્યાં જ્યાં અલ્પકૃત જ્ઞાન છે ત્યાં ત્યાં વિશિષ્ટ સામર્થ્યને અભાવ છે. એ પણ કેઈ નિયમ નથી. સમિતિપંચક માત્ર તથા ગુણિત્રય માત્રના उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy