SearchBrowseAboutContactDonate
Page Preview
Page 767
Loading...
Download File
Download File
Page Text
________________ ७४९ प्रियदर्शिनी टीका अ० ३६ स्त्रीमोक्षनिरूपणम् नापि चेलस्य परिग्रहरूपत्वेन चारित्राभाव हेतुत्वं संभवति, यतो 'मुच्छा परिग्गहो वुत्तो' इत्यादि वचनेन 'मूर्छन परिग्रहः' इति दशवैकालिके पष्ठेऽध्ययने निर्णीतम् । मूर्छारहितो भरतश्चक्रवर्ती सान्तः पुरोऽप्यादर्शकगृहेऽवतिष्ठमानो निष्परिग्रहो गीयते । अन्यथा तस्य केवलोत्पत्तिनस्यात् । यदि च चैलस्य परिग्रहरूपत्वं स्यात् , तदा तथाविध रोगादिषु पुरुषाणामपि चलसंभवे चारित्राभावेन मुक्त्यभावः स्यात् । उक्तं चकि वह चारित्र का बाधक है सो ऐसा कहना भी ठीक नहीं है कारण कि जब वह चारित्रके प्रति उपकारी है तो फिर न उदासीन ही हो सकता है, न बाधक ही हो सकता है अतः पुरुषकृत पराभवसे रक्षा करनेवाला होने के कारण चैल चारित्र का उपकारी है ऐसा ही मानना चाहिये। अब जो कहा जाय कि चैल परिग्रहरूप होने से चारित्र के अभाव का हेतु है सो ऐसा कहना भी ठीक नहीं है क्यों कि परिग्रह का लक्षण मूर्छाभाव कहा गया है । वह दशवैकालिकके छठवें अध्ययनमें "मुच्छा परिग्गहो वुत्तो" इस वाक्यसे भगवानने फरमाया है। आदर्श घरमें अन्तःपुरसहित भी बैठे हुए भरतचक्रवर्ती मूर्छाभावरहित होने के कारण ही परिग्रह रहित माने गये हैं। यदि ऐसी बात नहीं होती तो उन्हें केवलज्ञानकी उत्पत्ति नहीं हो सकती। यदि चैलको परिग्रहरूप माना जाय तो तथाविध रोगादिको में पुरुषों के भी चैलके सद्भाव में चारित्राभाव होने की प्रसक्तिसे मुक्तिके अभाव की प्रसक्ति माननी તે આમ કહેવું પણ બરોબર નથી. કારણ કે, જ્યારે તે ચારિત્રના તરફ ઉપકારી છે તે પછી ન ઉદાસીન થઈ શકે કે, ન બાધક પણ થઈ શકે, આથી પુરૂષ દ્વારા થનાર કનડગતેની રક્ષા કરનાર હોવાના કારણે ચિલ ચારિત્રમાં ઉપકારી છે. એવું જ માનવું જોઈએ. હવે જે એમ કહેવામાં આવે કે, ચલ પરિગ્રહરૂપ હોવાથી ચારિત્રના અભાવને હેતુ છે એમ કહેવું પણ ઠીક નથી. કેમ કે, પરિગ્રહનું લક્ષણ પૂછભાવ કહેવામાં આવેલ છે. આ દશ વૈકાલિકના છઠ્ઠા अध्ययनमा “मुच्छा परिग्गहो वुत्तो" मा यथी सन २मावेस छे. આદર્શ ઘરમાં અન્તપુર સાથે બેઠેલ ભરત ચક્રવતી મૂચ્છભાવ રહિત હોવાના કારણે જ પરિગ્રહ રહિત માનવામાં આવેલ છે. જે આવી વાત ન હોત તે તેમને કેવળજ્ઞાનની ઉત્પત્તિ થઈ શકત નહીં. જે ચલને પરિગ્રહરૂપ માનવામાં આવે તે તથા વિધ ગાદિકમાં પુરૂષોને પણ ચલના સદુભાવમાં ચારિત્રને અભાવ હોવાની પ્રસક્તિથી મુક્તિના અભાવની પ્રસકિત માનવી પડશે, કહ્યું પણ છે उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy