SearchBrowseAboutContactDonate
Page Preview
Page 722
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्ययनसूत्रे वैचिच्याद् बहुतरप्रदेशोपचिता अपि स्कन्धाः केचिदेकप्रदेशे तिष्ठन्ति, केचिच्च संख्येष्वसंख्येयेषु प्रदेशेषु यावत्सकललोकेऽपि तथाविधाचित्तमहास्कन्धवद्भवेयुरिति भजनीया उच्यन्ते ॥ ११ ॥ नहीं है । इसीसे यहां उसके आधार का परिमाण अनेकरूप से भजना या विकल्प से कहा गया है। अतः इस परिणतिकी विचित्रतासे बहुतर प्रदेशोपचित भी स्कंध कितनेक तो ऐसे होते हैं जो लोकाकाशके एक देश में ठहरते हैं और कितनेक ऐसे होते हैं जो दो प्रदेश में ठहरते हैं। इसी तरह कितनेक पुद्गलस्कन्ध ऐसे होते हैं जो संख्योत प्रदेश परिमित लोकाकाश में तथा असंख्यात प्रदेश परिमित लोकाकाश में यावत् सकललोकाकाश में भी ठहरते हैं। सारांश इसका यह है कि आधारभूत क्षेत्र के प्रदेशों की संख्या आधेयभूत पुद्गलद्रव्य के परमाणुओं की संख्या से न्यून या उसके बरायर हो सकती है। अधिक नहीं । अत एव परमाणु एक ही आकाश प्रदेश में स्थित रहता है पर द्वयणुक एक आकाश के प्रदेश में ठहर सकता है। और ये दो प्रदेश में भी ठहर सकता है । इसी तरह उत्तरोत्तर संख्या बढते२ द्वयणुक चतुरणुक यावत् संख्याताणुक स्कन्ध एक प्रदेश दो प्रदेश तीन प्रदेश यावत् संख्यातप्रदेश क्षेत्र में ठहर सकते हैं। संख्यातगुग स्कन्ध के ठहरने के लिये असंख्यात प्रदेशवाले પરિણામમાં વિવિધતા છે એકરૂપતા નથી. આથી જ અહીં એના આધારનું અનેક રૂપથી ભજના અથવા વિકલ્પથી બતાવવામાં આવેલ છે. એથી આ પરિણિતીની વિચિત્રતાથી બહુતર પ્રદેશ પચિત પણ સ્કંધ કેટલાક તે એવા હોય છે જે કાકાશના એક પ્રદેશમા રેકાય છે અને કેટલાક એવા હોય છે કે જે બે પ્રદેશમાં રોકાય છે આજ પ્રમાણે કેટલાક પુદ્ગલ સકંધ એવા હોય છે કે, તે સંખ્યાત પ્રદેશ પરિમિત કાકાશમાં તથા અસંખ્યાત પ્રદેશ પરિમિત કાકાશમાં અથવા તે સકળ લેકાકાશમાં પણ રોકાય છે. સારાંશ અનો એ છે કે, આધારભૂત ક્ષેત્રના પ્રદેશોની સંખ્યા આધેયભૂત પુદ્ગલ પરમાણુઓની સંખ્યાથી ઓછી અથવા એની બરાબર હોય છે. વધારે નહીં. એટલે કે, એક પરમાણું એક જ આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. પરઠયણુક એક આકાશના પ્રદેશમાં રોકાઈ શકે છે, અને એ પ્રદેશમાં પણ રહી શકે છે. આજ પ્રમાણે ઉત્તરોત્તર સંખ્યામાં વધારે થતાં થતાં ત્રણ, ચાર એમ વધારે થતું રહે છે. સંખ્યાતાણુક સ્કંધ એક પ્રદેશ, બે પ્રદેશ, ત્રણ પ્રદેશ, આ રીતે સંખ્યાત પ્રદેશ ક્ષેત્રમાં રહી શકે છે. સંખ્યાબંધ કંધના રહેવા માટે उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy