SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ५९३ प्रियदर्शिनी टीका अ० ३३ कर्मप्रकृतिवर्णने प्रदेशाग्रनिरूपणम् षण्णां दिशानां समाहारःषदिशं, तत्र गतं-स्थितम् , पूर्वादयश्चतस्रो दिशाः अधिो दिग्द्वयं चेति षइदिशो भवन्ति, इह पडित्युपलक्षणं, तेन चतसृणां विदिशामपि ग्रहणम् , तस्माद् दशसु दिक्षु व्यवस्थितं कर्म जीवाःसंहगृन्ति । यानाकाशप्रदेशान् अवगाह्या जीवो वर्तते, तत्रैव ये कर्मपुग्दला वर्तन्ते, ते रागादिस्नेहगुणयोगादात्मनि लगन्ति, न तु क्षेत्रान्तरावगाहाः, भिन्नदेशस्य तद्भवपरिणामाभावात् , यथा हि द्वारा अवष्टब्ध-( रोकेहुए ) आकाशप्रदेशों में स्थित रहते हैं। जिन कर्म पुद्गलों को यह जीव ग्रहण करता है ये समस्त कर्मपुद्गल ज्ञानावरण दर्श. नावरण आदि सर्व कर्मरूप परिणम जाते हैं। तथा (सव्वेसु वि पएसेलु -सर्वेष्वपि प्रदेशेषु समस्त आत्माके प्रदेशों के साथ एक क्षेत्रावगाड होकर (सव्वे सव्वेण बद्धगं-सर्व सर्वेण बद्धकम् ) बंधको प्राप्त होते हैं। भावार्थ-संसारी समस्त जीव ज्ञानावरण आदि अष्टविध कर्मरूप कर्म पुद्गलों को प्रतिसमय ग्रहण करते रहते हैं। ये कर्मपुद्गल जितने आकाश के प्रदेशों को यह जीव रोके रहता है वहीं से इसके द्वारा आकृष्ट होते हैं । बाहरी क्षेत्र से नहीं । वहां पर भी दशदिशाओं में व्यवस्थित जो कर्मपुद्गल हैं उन्हे यह जीव कषाय के योग से ग्रहण करता है। पूर्व, पश्चिम , उत्तर, दक्षिण एवं चार विदिशा तथा उर्ध्व और अधाइस तरह ये दस दिशाएँ हैं। ये कर्मपुद्गल रागादिरूप स्नेह गण के योग से आत्मा में चिपक जाते हैं। क्षेत्रान्तर में रहे हुए कर्मपुद्गल जो કવામાં આવેલા આકાશ પ્રદેશમાં સ્થિત રહે છે. જે કર્મ પુદ્ગલોને એ જીવ ગ્રહણ કરે છે તે સઘળા કર્મ પુલ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય આદિ सब भ३५थी परिणमे छ. तथा सव्वेसु वि पएसेसु-सर्वेष्वपि प्रदेशेषु सघणा मात्माना प्रशानी साथे से क्षेत्रापा ने सव्वे सव्वेण बद्धगं-सर्वं सर्वेण बद्धकम् मधने प्राप्त थाय छे. ભાવાર્થ–સંસારી સર્વ જીવ જ્ઞાનાવરણિયાદિ આઠ વિધ કર્મ રૂપ કર્મ પુદ્ગલેને પ્રતિ સમય ગ્રહણ કરતા રહે છે. એ કર્મ પુદગલ જેટલા આકાશના પ્રદેશને એ જીવ રોકી રહે છે ત્યાંથી તેના દ્વારા આકૃષ્ટ થાય છે. બીજા બહારના ક્ષેત્રથી નહીં. ત્યાં પણ દસ દિશાઓમાં વ્યવસ્થિત જે કર્મ પુદગલ છે તેને એ જીવ કષાયના વેગથી ગ્રહણ કરે છે પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ અને ચાર વિદિશા તથા ઉર્ધ્વ અને અધઃ આ પ્રમાણે એ દસ દિશાઓ છે. એ કર્મ પુદ્ગલ રાગાદિરૂપ નેહગુણના યોગથી આત્મામાં એંટી જાય છે. ક્ષેત્રાન્તરમાં રહેલા કર્મ પુદ્ગલ જે જીવની સાથે બંધાતા उ०-७५ ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy