SearchBrowseAboutContactDonate
Page Preview
Page 516
Loading...
Download File
Download File
Page Text
________________ ४९८ उत्तराध्ययनसूत्रे कमलिनी पत्रमिव । यथा जलमध्येऽपि विद्यमानं कमलिनीपत्रं जलेन न लिप्यते, तद्वन्नलिप्यते इत्यर्थः ॥ ३४ ॥ ॥ इति चक्षुरूप प्रकरणम् ।। इत्थं त्रयोदशगाथा श्चक्षुराश्रित्य व्याख्याताः । एतदनुसारेणैव शेषेन्द्रियाणाँ मनसश्च त्रयोदश त्रयोदशगाथाः स्वस्त्र विषयाख्यानपूर्वकं वक्ष्यन्ते । तासां व्याख्या चक्षुः प्रकरणवद् विज्ञेयाः । तत्र यो यो विशेषः स व्याख्यास्यते तत्र श्रोत्रेन्द्रियप्रकरणमाह अथ श्रोत्रेन्द्रियप्रकरणम्मूलम्-सोयस्स सदं गहणं वयंति, तं राग हेडं तु मणुन्न माह। तं' दोस हे अमंणुन्न माहु, समोय जोतेर्सेस वीयरागो॥३५ एतया दुःखौघपरम्परया न लिप्यते) जलसे कमलिनी पत्रकी तरह पूर्व कथित इस समस्त दुःखपरम्परासे लिप्त नहीं होता है। भावार्थ-जिस प्रकार कमलिनीका पत्र जलमें रहता हुआ भी उससे अलिप्त रहता है उसी प्रकार जो मनुष्य रूप विषयक रागवेषसे रहित होता है वह संसारमें वसता हुआ भी वहांकी दुःखपरम्परासे अलित रहता है ॥३४॥ ॥चक्षु प्रकरण समाप्त ॥ इस प्रकार तेरह गाथाओं द्वारा चक्षु इन्द्रियको आश्रित कर यह व्याख्यान किया गया है। इसी तरह शेष इन्द्रियों तथा मनके भी अपने २ विषयोंका व्याख्यान सूत्रकार करेंगे। उनकी व्याख्या चक्षु इन्द्रियके प्रकरणकी तरह जाननी चाहिये। परन्तु वहां जो विशेषता होगी वह परंपरेण न लिप्पइ-जलेन पुष्करिणी पलाशं इव एतया दुःखौघपरंपरया न लिप्यते જળથી કમળપત્ર જે રીતે તેમાં રહેવા છતાં પણ અલિપ્ત રહે છે તેમ પૂર્વ કહેવાયેલ સઘળી દુઃખ પરંપરાઓથી તદન અલિપ્ત રહે છે. ભાવાર્થ–જે પ્રમાણે કમળ જળમાં રહેવા છતાં પણ એથી અલિપ્ત રહે છે અને તે સંસારમાં વસતે હોવા છતાં આવા પ્રકારની દુઃખ પરંપરા તેનો લેશ માત્ર સ્પર્શ કરી શકતી નથી. ૩૪ ॥यक्षु ४२६ सभात थयु। આ પ્રમાણે તેર ગાથાઓથી ચક્ષુરિન્દ્રિયના વિષયને સામે રાખીને કહેવામાં આવેલ છે. આ જ પ્રમાણે બીજી ઈન્દ્રિય તથા મનનું પણ જે તેના વિષયને લગતું ખ્યાન સૂત્રકાર કહેશે. એની વ્યાખ્યા ચક્ષુરિન્દ્રિયના પ્રકરણની માફક જ જાણવી જોઈએ. પરંતુ એમાં જે જે વિશિષ્ટતાઓ હશે તે કહેવામાં उत्त२॥ध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy