SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २५ जयघोष-विजयघोषचरित्रम् मूल्यतो न्यूनं दन्तादिपरिशोधनार्थ तृणादिकं, बहु-अधिकमूल्यं वस्त्रादिकम् अदत्तं न गृह्णाति, तं जनं वयं ब्राह्मणं ब्रूमः। उक्तंच परद्रव्यं यदा दृष्ट्वा, आकुले ह्यथवा रहे। धर्मकामो न गृह्णाति, ब्रह्म सम्पद्यते तदा ॥ इति ॥ आकुले जनसंकुले, रहे-रहसि, अन्यत् सुगमम् ॥२५॥ परिमाणकी अपेक्षा अल्प वा अधिक (अदत्तं-अदत्तं ) विना दिये हुए (न गिलइ-न गृह्णाति ) नहीं लेता है (तं वयं माहणं प्र-तं वयं ब्राह्मणं ब्रूमः ) उसको हम लोग ब्राह्मण कहते हैं । गाथामें जो अल्प और बहु शब्द है वह संख्या एवं परिमाणकी अपेक्षा भी सचित्त जौर अचित्त पदार्थों में अल्पता एवं अधिकता बतलाता है तथा मूल्य की अपेक्षा भी अल्पता एवं अधिकता बतलाता है। मूल्यकी अपेक्षा अल्पता दन्त आदिके परिशोधनके निमित्त ग्रहण किये तृणादिकोंमें जाननी चाहिये एवं अधिकमूल्यता वस्त्रादिकोंमें जाननी चाहिये । इन पदार्थों को विना दिये हुए नहीं लेना चाहिये यह बात अन्यत्र भी पुष्ट की गई है, यथा "परद्रव्यं यदा दृष्वा, आकुले ह्यथवा रहे। धर्मकामो न गृह्णाति ब्रह्म संपद्यते तदा ॥" परद्रव्यको देखकर लोगोंके सामने अथवा एकान्तमें धर्म कामना बाला नहीं ग्रहण करता है तब ब्रह्मकी प्राप्ति होती है ॥ २५॥ अदत्तं १२ माघे न गिलइ-न गृह्णाति खेत। नथी. तं वयं माहणं बूम-तं वयं ત્રાસf ત્રમ તેને અમે લેકે બ્રાહ્મણ કહીએ છીએ. ગાથામાં જે અ૫ અને બહુ શબ્દ છે તે સંખ્યા અને પરિમાણની અપેક્ષાએ પણ સચિત્ત અને અચિત્ત પદાર્થોમાં અલ્પતા અને અધિકતા બતાપે છે. તથા મુલ્યની અપેક્ષા એ પણ અલ્પતા અને અધિકતા બતાવે છે. મૂલ્યની અપેક્ષાએ અસ્પતા દાંત આદિને સ્વચ્છ કરવા નિમિત્ત આપવામાં આવેલ તૃણદિકમાં જાણવી જોઈએ. તેમજ અધિકમૂલ્યતા વસ્ત્રા આદિકમાં જાણવી જોઈએ. આ પદાર્થોને આપ્યા વગર ન લેવા જોઈએ આ વાત અન્યત્ર પણ પુષ્ટ કરવામાં આવેલ છે યથા "परद्रव्यं यदा दृष्ट्वा, आकुले ह्यथवा रहे। धर्मकामो न गृह्णाति, ब्रह्म संपद्यते तदा ॥" પારકા દ્રવ્યને જોઈને લોકોની નજર સામે અથવા એકાન્તમાં ધમકામનાવાળા ગ્રહણ કરતા નથી. ત્યારે જ બ્રહ્મની પ્રાપ્તિ થાય છે. જે ૨૫ છે ઉત્તરાધ્યયન સૂત્ર : ૪
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy