SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ४२८ उत्तराध्ययनसूत्रे ऽऽहारहेत्व-पत्य-नीड-रक्षा हेतोस्तिर्यश्च उपसर्गान् कुर्वन्ति, तत्र भयात्-श्वादयो दशेयुः, प्रदेशात् यथा-चण्डकौशिको भगवन्तं दृष्टवान् , आहारहेतोः-सिंहादयः, अपत्यनीडसंरक्षणाय काक्यादय उपसर्गान् कुर्वन्ति । तथा-मानुषाश्च-मनुष्या. णामिमे मानुषाः मनुष्यकृताः, हास-प्रद्वेष-परीक्षा-कुशीलपतिसेवनाहेतोः मनुष्या उपसर्गान् कुर्वन्ति, तेषां द्वन्द्वसमासे तैरश्चमानुषान् , उपलक्षणत्वात् , पूर्वत्र च शब्दस्यानुक्त समुच्चार्थकत्वाद् वाऽऽत्मसंवेदनीयानपि घट्टन-प्रपतन-स्तम्भनसंश्लेषणोद्भवान् , अथवा-वात-पित्त-श्लेष्म-संनिपातोद्भवान् उपसर्गान् यो भिक्षु नित्यं-सर्वदा सहते, स मण्डले संसारे, नास्ते-न तिष्ठति, मोक्षं गच्छतीत्यर्थः।।५।। भावार्थ-तपस्वियोंकी देवता परीक्षा किया करते हैं । इस परीक्षामें वे उन पर अनेक प्रकारके उपसर्ग करते हैं। ये उपसर्ग अनुकूल भी होते हैं तथा प्रतिकूल भी। कभी ये हँसीमें आकर उन पर उपसर्ग करते है तो कभी पूर्वभवके द्वेषके कारण। तथा कभी २ ये तपस्यामें कितने दृढ एवं निरत है इस भावनासे प्रेरित होकर उनपर नाना प्रकारके उपसर्ग करते हैं कभी हांसी द्वेष दोनोंसे मिश्रित होकर कभी हाँसी प्रदेष एवं परीक्षा की भावनासे मिश्रित होकर उपसर्ग करते हैं। इसी तरह तिर्यश्च भी साधुओं पर अनेक प्रकारके उपसर्ग किया करते हैं-जब ये किसीसे भयभीत हो जाते हैं तो उस अवस्थामें ये उनको काट खाते हैंसिंहादिक जानवर उनपर प्रहार कर देते हैं। पूर्वभवके वैरसे भी पशु उपसर्ग करते देखे जाते हैं। जैसे चंड कौशिकने भगवान महावीरको काटा था। आहारके निमित्त सिंहादिक उपसर्ग कर देते हैं यह बात ભાવાર્થ–તપસ્વિઓની દેવતા પરીક્ષા કર્યા કરે છે, એ પરીક્ષામાં તેઓ એના ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ કરે છે. એ ઉપસર્ગ અનુકૂળ પણ હોય છે તથા પ્રતિકૂળ પણ કઈ વખતે તેઓ ખુશ મિજાજ બનીને એના ઉપર ઉપસર્ગ કરે છે. તે કદીક પૂર્વભવના શ્રેષના કારણે. ત્યારે કઈ વખત એ તપસ્યામાં કેટલા દઢ છે. આ ભાવનાથી પ્રેરાઈને એના ઉપર નાના પ્રકારના ઉપસર્ગ કરે છે. કેઈ વખતે હાંસી અને દ્વેષ બનેથી મિશ્રિત થઈને, કદીક હાંસી, દ્વેષ અને પરીક્ષાની ભાવનાથી પ્રેરાઈને ઉપસર્ગ કરે છે, આજ પ્રમાણે તિયચ પણ સાધુઓ ઉપર અનેક પ્રકારના ઉપસર્ગ કરે છે. જ્યારે એ ભયભીત થઈ જાય છે ત્યારે એ અવસ્થામાં તે એને કરડી ખાય છે. સિંહાદિક જાનવર એના ઉપર પ્રહાર કરે છે. પૂર્વભવના વેરથી પણ ઉપસર્ગ કરતા જોવામાં આવે છે. જેમ ચંડ કોશિક સાપ ભગવાન મહાવીરને કરડ્યો હતો. આહારના નિમિત્ત સિંહાદિક ઉપસર્ગ કરે છે, આ વાત પ્રસિદ્ધ उत्तराध्ययन सूत्र :४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy