SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ० २१ अप्रतिबद्धताफलवर्णनम् ३० २८५ विषयसुखस्पृहानिराकरणं चा प्रतिबद्धतां विना न भवतीत्यत त्रिंशत्तमा तामाह मूलम् -अप्पडिबद्धयाए णं भंते ! जीवे किं जणेइ ? । अध्यवसायके प्रभावसे चारित्र मोहनीय कर्मको नष्ट कर देता है। अर्थात् यथाख्यात चारित्र प्राप्तकर मोक्षको प्राप्त कर देता है। ___ भावार्थ-शब्दादिक विषयसुखोंका तद्गत गृद्धिके निराकरणसे परित्याग करना इसका नाम सुखशात है। इस सुखशातके प्रभावसे जीव जब विषय सुखके प्रति लालसा रहित बन जाता है तब उसके भीतर इतनी ऊच्च करुणा परिणती आ जाती है कि वह किसी भी प्राणीको दुःखित नहीं देख सकता है। दुःखित प्राणीको देखते ही हसका हृदय करुणासे इकदम द्रवित हो उठता है । जिसके भीतर वैषयिक सुखोंको भोगनेकी लालसा बनी हुई है वही प्राणी अपनेको सुखी बनाने में दूसरोंके दुःखोंके ध्यान नहीं रखता है । परन्तु जिसकी वैषयिक अभिलाषाएँ सर्वथा शांत बन चुकी हैं उस मुनिको ऐसा कोई कारण नहीं बचता है कि वह स्वयं दूसरोंको दुःखी करे या उनको दुःखी देख सके । अपनी मर्यादामें रहता हुआ यह शोकसे संतप्त न होकर प्रकृष्ट शुभ परिणामों के बल पर चारित्र मोहनीय कर्मके क्षय करने में ही लगा रहता है और इस प्रकार यथाख्यात चारित्र को प्राप्त कर यह अन्त में मुक्ति को प्राप्त कर लेता है ॥ २९ ॥ ભાવાર્થ–શબ્દાદિક વિષય સુબેના તદ્ગત કૃદ્ધિને નિરાકરણથી પરિ ત્યાગ કરવો એનું નામ સુખશાત છે. એ સુખશાતના પ્રભાવથી જીવ જ્યારે વિષય સુખના તરફ લાલસા રહિત બની જાય છે ત્યારે તેની અંદર એટલી ઉંચી કરૂણું પરિણતિ આવી જાય છે કે, તે કઈ પણ પ્રાણીને દુઃખિત જોઈ શકતું નથી. દુઃખિત પ્રાણીને જોઈને તેનું હૃદય એકદમ કરૂણાથી કવિત બની જાય છે. જેની અંદર વૈષયિક સુખેને ભેગવવાની લાલસા બની રહેલ હોય છે એ પિતાને સુખી બનાવવામાં બીજાના દુઃખનું ધ્યાન રાખતો નથી. પરંતુ જેની વૈષયિક અભિલાષાઓ સર્વથા શાંત બની ચૂકેલ છે એ મુનિને એવું કેઈ કારણ બચતું નથી કે તે એથી બીજાને દુઃખી કરે અથવા દુઃખી જોઈ શકે, પિતાની મર્યાદામાં રહીને એ શેકથી સંતપ્ત ન થતાં પ્રકૃષ્ટ શુભ પરિણામેના બળ ઉપર ચારિત્ર માહનીય કર્મને ક્ષય કરવાના કામકાજમાં જ લાગી રહેલ હોય છે. અને આ પ્રમાણે યથાખ્યાત ચારિત્રને પ્રાપ્ત કરી ये मतमा भुतिन प्राप्त छ. ॥ २८ ॥ उत्तराध्ययन सूत्र:४
SR No.006372
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1960
Total Pages1032
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size55 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy