SearchBrowseAboutContactDonate
Page Preview
Page 939
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् ९२७ शुनभेदेन द्वैविध्येऽष्टचत्वारिंशद्भेदा भवन्ति । पुनरष्टचत्वारिंशत्संख्यकानां रागद्वेषभेदाद द्वैविध्ये पणनवति ९६ संख्यका विकारा भवन्ति । संकलनया सर्वे विकाराश्चत्वारिंशदधिकद्विशतसंख्यका २४० भवन्ति । ततश्चेन्द्रियाणि पञ्च, तेषां विषयास्त्रयोविंशतिः, विकाराश्चत्वारिंशदधिके द्वे शते, इति मिलित्वाऽष्टषष्टयधिके द्वे शते २६८ रिपवः सन्ति । तत्रापि सर्वप्रधानशत्रणा मनसा सह योजिता: एकोनसप्तत्यधिकानि चतुःपञ्चाशत् शतानि ५४६९ शत्रवो भवन्ति । तथा-भेदसहिता नोकषायाः सप्तविंशतिसंख्यकाः भवन्ति। आठ स्पर्टी के सचित्त आदि भेद से चौईस २४ तथा इन चोईस २४ को शुभ और अशुभ से गुणा करने पर अडतालीस ४८। तथा इन अडतालीस ४८ को राग और द्वेष से गुणित करने पर इस स्पर्शन इन्द्रिय के विकार छियानवे ९६ होते हैं ।। इस तरह पांच इन्द्रियों के सब विकार दोसौ चालीस २४० हो जाते हैं। इन्द्रियों के विषय तेईस २३ और विकार ये दो सौ चालीस २४० तथा इन्द्रियों के भेद पांच ५, इन सबको परस्पर जोड देने से दो सौ अडसठ २६८ भेद शत्रुओं के हो जाते है। इनमें सर्व प्रधान शत्रु मन को भी जोड लेना चाहिये, सब भेद परस्पर जोडने पर पांच हजार चारसो उनहत्तर ५४६९ भेद शत्रुओं के होते है। तथा हास्यादिक छह (हास्य, रती, अरती, शोक, भय, जुगुप्सा) के प्रत्येक के चार चार भेद होने से इन सब के चोईस २४ भेद हो जाते हैं। इनमें तीन वेद स्त्री बेद पुं वेद तथा नपुंसक वेद मिलाने से नो कषायों के ये सत्ताईस २७ भेद होते हैं। इन ससाईस को पिछले भेदों में मिलाने से पांच हजार चार સ્પર્શીના સચિત્ત આદિ ભેદથી વીસ ૨૪ તથા એ ચાવીસને શુભ અને અશુભથી ગુણવાથી અડતાલીસ ૪૮. તથા અડતાલીસને રાગ અને દ્વેષની સાથે ગુણવાથી આ સ્પશન ઈન્દ્રિયના વિકાર છ– ૯૬ થઈ જાય છે. આપા આ પ્રકારથી પાંચ ઈન્દ્રિઓના સઘળા વિકાર બને ચાલીસ થઈ જાય છે. પાંચ ઈન્દ્રિયોના વિષય તેવીસ ૨૩ અને તેના વિકાર ૨૪૦ થયા ઈન્દ્રિયના ભેદ પાંચ ૫ આ સઘળાને પરસ્પરમાં જોડી દેવાથી બસને અડસઠ ૨૬૮ ભેદ શત્રુઓના થઈ જાય છે. આમાં સહુથી મોટા શત્રુ મનને પણ જોડી દેવું જોઈએ. સઘળા ભેદ પરસ્પર જોડવાથી પાંચ હજાર ચાર ઓગણેતર પ૪૬૯ ભેદ શત્રુઓના થઈ જાય છે. તથા હાસ્યાદિક છ ના પ્રત્યેકના ચાર ચાર ભેદ હોવાથી આ સઘળાના વીસ ભેદ થઈ જાય છે. એમાં ત્રણ વેદ સ્ત્રી વેદ, પુંવેદ તથા નપુંસક વેદ મેળવવાથી નોકષાયોના સત્તાવીસ ભેદ થાય છે. આ સત્તાવીસને પાછલા ભદમાં મેળવવાથી પાંચ હજાર उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy