SearchBrowseAboutContactDonate
Page Preview
Page 895
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् I तथाsयमर्षेण सह वर्षन्तं तं वीक्ष्य जातकोषः स नागराजः साक्षेपमिदमत्र:रे दुष्ट ! त्वया कथमिदमकार्य क्रियते ? अहमस्य दयालो: प्रभोदसोऽस्मि । नामतः परं सहिष्ये । अरे मूर्ख ! त्वां पापान्निषेद्धममुना स्वामिना जलन्महोरेगो दर्शितः, न तु द्वेषधिया ! श्रतोऽनेन स्वदपकारो न कृतः, प्रत्युत पापनिवारणरूप उपकार एव कृतः । तथापि निष्कारणजगन्मित्रमेनमुलूकः सूर्यमित्र निष्कारणं रहे । उनको न तो कमठ पर द्वेष हुआ और न धरणेन्द्र पर राग । परन्तु अमर्ष के साथ मुसलधार पानी बरसाने वाले उस असुर को देखकर धरणेन्द्र को उसपर क्रोध हुआ । इसी आवेश में उसने उससे कहा - रे दुष्ट ! क्यों तू इस प्रकार अकार्य करने के लिये उतारू हो रहा हैदेख मैं इस दयासागर प्रभुका एक दास हूं। भले ही ये प्रभु तेरे इस अकार्य को सहन कर लें परन्तु मैं नहीं सहन कर सकूंगा । अरे मूर्ख ! प्रभु ने क्या बुरा किया जो तुझे तेरे पंचाग्नि में तपस्या करते समय जलाये हुए काष्ठ में जलता नागनागिनी का युगल दिखलाया। प्रभु ने यह काम तुझे पाप से बचाने के लिये ही केवल करुणाबुद्धि से किया था द्वेषबुद्धि से नहीं फिर भी देख तू कितना कृतघ्न है जो अपने उपकारा पर भी इतना अपकार करने वाला बन रहा है । धिक्कार है इस तेरी बुद्धि को जो तुझे पाप से निवारणरूप उपकार करने वाले पर भी इस प्रकार अपकार करने की सूझी है । प्रभु ने तो तेरा कोई अपकार किया ही नहीं है केवल पाप निवारणरूप उपकार ही किया है। सच है उल्लू जिस प्रकार जगએમને ન તા કમઠ ઉપર ક્રોધ થયો કે, ન તો ધરણેન્દ્ર તરફ રાગ ઉત્પન્ન થયા. પર તુ અહંકારની સાથે મુસળધાર પાણીને વરસ વવા વાળા એ અસુરને જોઇને ધરણેન્દ્રને ક્રોધ આવ્યો અને ધના એ આવેશમાં તેણે તેને કહ્યુ કે, હે દુષ્ટ ! શા માટે તું આ પ્રકારનું અકાય કરવા માટે તત્પર બની રહ્યો ! જે હું આ દયાસાગર પ્રભુને એક દાસ છું. ભલે પ્રભુ તારા આ અકાને સહન કરી લે, પર ંતુ હુ સહન કરીશ નહીં'. અરે મૂખ' ! પ્રભુએ કૃપાના ભંડાર એવા આ તારૂ શું બગાડ્યુ છે. તું જ્યારે પ`ચાગ્નિ તપ કરી રહ્યો હતા. ત્યારે એક લાકડામાં બળતું નાગ નાગણીનું એક યુગલ તને બતાવ્યું એ કામ પ્રભુએ તને પાપથી બચાવવા માટે ફકત કરૂણા બુદ્ધિથીજ કરેલ હતુ, દ્વેષ બુદ્ધિથી નહીં. છતાં પણ જો તુ' કેટલા કૃતઘ્ની છે કે, પેાતાના ઉપકાર કરવાવાળા ઉપર પણ આટલા અપકાર કરી રહ્યો છે. ધિકકાર છે તારી આ બુદ્ધિને કે, જે તને તારા ઉપર ઉપકાર કરનાર ઉપર પણ અપકાર કરવાનું સુજારે છે. પ્રભુએ તેા તારા કોઇ અપકાર કરેલ નથી. કેવળ પાપના નિવારણુ રૂપ ઉપકાર જ કરેલ છે. સાચુ છે કે ઘુવડ જે પ્રમાણે જગતને પ્રકાશ આપનાર એવા સૂર્યના ઉત્તરાધ્યયન સૂત્ર : ૩ ८८३
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy