SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ ८७८ उत्तराध्ययनसूत्रे न्तयत्-धन्योऽहन्नरिष्टनेमियों गाढानुरक्तामपि राजीमती परिहाय कौमार्य एव व्रतमग्रहीत् । तस्मान्ममाप्युचितं यदहं निःसङ्गो भवामि। इत्थं विचिन्तयतो भगवतोऽन्तिके लोकान्तिका देवाः समागत्य प्रणम्य तीर्थप्रवर्तनाय भगवन्तमभ्यथितषन्तः। ततो भगवान् धनदपूरितैर्धनैर्वार्षिक दानं दत्वा व्रतग्रहणाय मातापित्रोराज्ञां गृहीतवान् । ततोऽश्व सेनादिभिर्नरेन्द्रः शक्रादिक देवेन्द्रैश्च श्रीपार्श्व प्रभोर्दीक्षाऽभिषेको महता महोत्सवेन कृतः। अथ भगवान् दवैरुह्य मानां शिबिकामारुह्य आश्रमपदनामकोद्यानाभिमुख प्रस्थितः । तदा दवैर्देवदुन्दुभिनादै द्यावापृथिव्यापूरिते ! भगवानपि तदुद्यानं गत्वा शिविकायास्तथाऽवतरत् , यथा हुए थे। वहां एकान्त में बैठ कर वे नेमिनाथ भगवान के चारित्र का विचार करने लगे-प्रभुने विचारा धन्य है, उन अरिष्टनेमिनाथ को जिन्हों ने कुमार अवस्था में ही अपने गाढानुरक्त राजीमती का परित्याग कर व्रत ग्रहण किया। मैं भी इसी तरह नि:संग होता हूं प्रभु के उस प्रकार के विचार करते ही उसी समय उनके समीप लोकान्तिक देवों ने आकर उनको प्रणाम किया और तीर्थप्रवर्तन के लिये उनसे प्रार्थना की। प्रभु ने कुबेर द्वारा भरे गये भंडार से बार्षिक दान देकार माता पिता से व्रत ग्रहण करने की आज्ञा मांगी। उनकी आज्ञा प्राप्त कर भगवान ने सर्व विरति को धारण किया। इस समय अश्वसेन आदि नरेन्द्रों ने तथा शक्र आदि देवेन्द्रोंने पार्श्वप्रभु की दीक्षा का महोत्सव खूब ठाट बाट से मनाया। प्रभु की शिबिका को सर्व प्रथम देवोंने कंधो पर उठाया। और उसकों वे आश्रमपद नामक उद्यान के सन्मुख ले गये। देवों ने उस समय दुन्दुभि के नादों से. आकाश और भूमि को गुंजित कर પ્રભુએ વિચાર્યું કે ધન્ય છે એ અરિષ્ટ નેમિનાથને કે, જેઓ એ કુમાર અવસ્થામાં જ પોતાનામાં ગઢ અનુરકત એવી રાજુમતીનો પરિત્યાગ કરીને વ્રત ગ્રહણ કર્યું. હું પણ આવી જ રીતે નિઃસંગ બની શકું છું. પ્રભુ એ આ પ્રકારને વિચાર કરતાં જ તે સમયે તેમની સામે લોકાતિક દેવેએ આવીને તેમને પ્રણામ કર્યા અને તીર્થ પ્રવર્તન માટે તેમને પ્રાર્થના કરી. પ્રભુએ કુબેર દ્વારા ભરાયેલા ભંડારથી વાર્ષિક દાન દઈને માતા પિતા પાસે વ્રત ગ્રહણ કરવાની આજ્ઞા માગી. માતા પિત ની આજ્ઞા મેળવીને ભગવાને સર્વ વિરતીને ધારણ કરી. આ સમયે અશ્વસેન આદિ નરેન્દ્રો તથા શકે આદિ દેવેન્દ્રોએ પાર્વપ્રભુની દીક્ષા મહોત્સવ ખૂબ ઠાઠમાઠથી મનાવ્યો. પ્રભુની પાલખીને સહુથી પ્રથમ દેએ પોતાના ખંભા ઉપર ઉપાડી અને તેને આશ્રમપદ ઉદ્યાનની પાસે લઈ ગયા. દેવોએ એ સમયે દુર્દશીના નાદોથી આકાશ અને પૃથ્વીને ગુંજીત બનાવી દીધાં. ભગવાન જ્યારે ઉદ્યાનમાં उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy