SearchBrowseAboutContactDonate
Page Preview
Page 883
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् धृतवान्। ततो भगवदाज्ञया स्वकण्ठात्कुठारमुन्मुच्य भूयः प्रणम्यैवमब्रवीत्हे नाथ! भवान् सर्वेसहोऽसि, अतो ममापराधः क्षम्यताम् , दीयतामभयम् । मम समग्रां श्रियं गृह्णातु, प्रसीदतु भवान्। तद्वचनं श्रुत्वा पार्श्वप्रभुराह-राजन् ! तव कल्याणं भवतु । त्वं निज राज्य भुक्ष्व । परमन्यदा त्वया एवं न कर्तव्यम् । सपरिवारो निर्भयं गच्छ स्वनगरम । एवं प्रभुणाऽऽदिष्टः स म्वनगरं प्रति प्रस्थितः। ततः प्रभोराज्ञया पुरषोनमनामा दूतः प्रसेनजित्समीपे गत्वा सर्व वृत्तं न्यवेदयत् । तच्छ्रुत्वाऽतीव प्रसन्नः स राजा प्रसेनजिदुपायनमिव स्वपुत्रीं प्रभावतीं बतलाया सो उसी मार्ग से जाकर उसने सभा के बीच में बैठे हुए पाश्वप्रभु के चरणों पर मस्तक रख दिया। पश्चात् पार्श्वप्रभु की आज्ञा से फिर अपने कंठ से कुठार उतार कर और पुनः उन्हे नमन कर इस प्रकार कहा-हे नाथ ! आप सर्वसह है इसलिये मेरे अपराध को क्षमा करें और मुझे अभय प्रदान करें। आप प्रसन्न हों और मेरी इस समग्र लक्ष्मी को स्वीकारें। इस रूपसे यवनराज के वचनों को सुनकर प्रभुने उससे कहा-हे राजन् ! तुम्हारा कल्याण हो तुम अपने राज्य को आनंद के साथ भोगों। परंतु अब आगे ऐसा नहीं करना। निर्भय होकर तुम यहां से सपरिवार खुशी से अपने नगर को जाओ। इस प्रकर प्रभु द्वारा आदिष्ट होकर यवनराज अपने नगर को चला गया। इसके बाद प्रभु की आज्ञा से पुरुषोत्तम दूतने प्रसेनजित् के पास जाकर समस्त वृत्तान्त कह दिया। दूत के मुख से सब बातें सुनकर प्रसेनजित् अतीव प्रसन्न हुआ और भेट-यानेनजराने के रूप में अपनी प्रभावती પાર્વપ્રભુના ચરણે ઉપર પિતાનું મસ્તક યવનરાજે નમાવ્યું. પછી પાર્વપ્રભુની આજ્ઞાથી પોતે ગળામાં ધારણ કરેલ કુહાડો કાઢી નાખીને ફરીથી નમન કર્યું અને કહ્યું કે, હે નાથ ! આપ સર્વજ્ઞ છે. આ કારણે મારા અપરાધની ક્ષમા કરે અને મને અભયપ્રદાન કરે. આપ પ્રસન્ન થાવ અને મારી આ સઘળી લક્ષ્મીને સ્વીકાર કરે. આ પ્રમાણેના વિનયયુક્ત યવનરાજનાં વથનેને સાંભળીને પ્રભુએ તેમને કહ્યું હે રાજન! તમારૂ કલ્યાણ થાવ. તમે તમારા રાજ્યને આનંદથી ભોગ. પરંતુ હવે પછી આવું કર્તવ્ય કદી પણ ન કરતા. નિભય બનીને તમે અહીંથી સપરિવાર ખુશીથી પોતાના નગરમાં જાઓ. આ પ્રકારને પ્રભુને અદેશ મેળવીને યવનરાજ પિતાના સૈન્ય સાથે પોતાના નગર તરફ ચાલી ગયે. આ પછી પ્રભુની આજ્ઞાથી પુરૂષેત્તમ તે પ્રસેનજીતની પાસે જઈને સઘળે વૃત્તાંત તેને કહી સંભળાવ્યો દૂતના મુખેથી સઘળી વાત સાંભળીને પ્રસેનજીત ખૂબ પ્રસન્ન , અને ભેટયાને નજરાણાના રૂપમાં પિતાની પુત્રી પ્રભાવતીને સાથે લઈને પાપ્રભુની उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy