SearchBrowseAboutContactDonate
Page Preview
Page 881
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् ८६९ यस्याज्ञां शक्रादयः सर्वे इन्द्रा अपि शिरसा मुकुटमिवसमुद्वहन्ति, तस्य पार्श्वप्रभो तस्य हननं दूरेऽस्तु तदपमानोऽपि सकलापदां पदम् । तस्माद्यूयं निवत्तध्वमस्मादर्थव्यवसायत् । एवं स्वभटान निवार्य मन्त्री पार्श्वप्रभुद्भूतं सामनीत्येदमब्रवीत् - महाभाग ! एषामविचार्यकारिणामिममपराधं क्षमस्व । त्वयि योऽसद्व्यवहार एभिः कृतः स त्वया न कथमपि पार्श्वप्रभवे निवेदनीयः । वयमधुनैव पार्श्वमभुं प्रणन्तुं समागच्छामः । इत्थं सामवचनैः सान्त्वयित्वा तं दूतं विससर्ज । ततः स मन्त्री स्वमभुं यवनराजमेवमब्रवीत् - स्वामिन्! सिंहसटाकर्षणवद् दुरन्तं के दूतक को मारने के लिये उद्यत हो रहे हो। तुम्हारी यह अविचारित क्रिया अपने प्रभु को कंठ पकडकर कूप में पटकने जैसी है। जिस प्रभु की आज्ञा शक्रादिक देव भी मुकुट की तरह शिर पर धारण करते हैं भला उनके दूतको मारना तो बहुत दूर की बात है, उनका अपमान करना भी सकल आपत्तियों को आमन्त्रित करना हैं । अतः भलाई आप लोगों की इसी में है कि आप लोग ईस अनर्थकारी व्यवसाय से निवृत्त हो जावें । इस प्रकार अपने भटों को हटा कर मंत्री ने पार्श्वमभु के दूत से सामनीति का आश्रय करके इस प्रकार कहा - हे महाभाग ! आप इन विना विचारे काम करने वाले भटों के इस अपराध को क्षमा करें। इन लोगों ने जो आप के साथ असद्व्यवहार किया है वह आप लोग पार्श्वप्रभु से प्रकट न करें। हम लोग अभी पार्श्वप्रभु को नमन करने के लिये आते हैं । इस प्रकार साम वचनों से दूत को शांत करके मंत्री ने उसको विसर्जित किया। बाद में यवनराज के पास पहुँच कर उनसे इस प्रकार कहा - हे स्वामिन्! सिंह की सटा के आकर्षण की तरह आपने લઇને આવેલા દૂતને મારવા એ નીતિ વિરૂદ્ધનું છે. તમારી આ અવિચારી ન શું ક પેાતાના પ્રભુને ગળેથી પકડીને કુવામાં નાખી દેવા જેવી છે. જે પ્રભુની આજ્ઞા ઈન્દ્રાદિક દેવા પણ શીરાધા માને છે ભલા એના તને મારવા એ તા ઘણી દૂરની વાત છે. પર તુ એનું અપમાન કરવું એ પણ સઘળી આપત્તીયાને આમંત્રણ આપવા ખરાખર છે. આપ લેાકેાની ભલાઈ તે એમા છે કે, આપ ઢાકા આ અનથ કારી વ્યવસાયથી અલગ અનેા. આ પ્રકારે પેાતાના અનુચરાને દૂર હટાવીને પછીથી મ`ત્રીએ પ્રાર્શ્વકુમારના દૂતને સામનીતિના આશ્રય લઇને કહેવા માંડ્યુ. હું મહાભાગ! અમારા અવિચારી કામ કરવા વાળા અનુચરાના અપરાધને આપ ક્ષમા કર. એ લેાકાએ આપના તરફ જે પ્રકારના વ્યવહારનું આચરણ કર્યું છે તેને આપ પાર્શ્વપ્રભુની આગળ પ્રગટ ન કરતા. અમે પણ પાર્શ્વપ્રભુને નમન કરવા માટે આવીએ છીએ આ પ્રકારનાં સામ વચનાથી તને શાંત કરી મ`ત્રીએ તેને રવાના કર્યો. પછી યવનરાજાની પાસે જઈને મત્રીએ તેને કહ્યુ . હું સ્વામીન ! સિંહની સટા (કેશવાળી) ખેંચવા જેવા દુરન્ત અકતન્ય કાર્ય ને કરવાના આપે આ પ્રારંભ કરેલ છે. જેમની उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy