SearchBrowseAboutContactDonate
Page Preview
Page 880
Loading...
Download File
Download File
Page Text
________________ ८६८ उत्तराध्ययन सूत्र पसर | नोवेदविनयस्य फलं प्राप्स्यसि । यथा हरिणः सिहेन, तिमिरं भास्करेण शलभाना, पिपीलिका समुद्रेण, नागो गरुडेन, पर्वतः पविना, मेषः कुञ्जरेण चयं द्रुमसमर्थस्तथैव मरि पार्श्वेन सह योद्धुसमर्थोऽसि । अतो हितबुद्धया त्वामुपदिशामि विरम युद्धव्यवसायात् । गच्छ गृहम् एवं ब्रुवन्तं तं दूतं यवनराजानुचरा हन्तुमुद्यताः । तदा तस्य नीतिकुशलो मन्त्रौ तानेत्रं प्राह- अरे मूढाः ! पार्श्वमभोतं हन्तुमुद्यता यूयम् मन्ये स्वप्रभुं कण्ठे धृत्वाऽनर्थकृपे प्रक्षिपथ । 2 " इन्द्रों से भी अजेय हैं अतः आपकी इन थोथी बातों में कुछ भी सार नहीं है। इस तरह तुम उनके पराक्रम को जानकर निज की भलाई के लिये यहां से वापिस हो जाओ, नहीं तो अपने किये का फल पाओगे ? देखो - जैसे- सिंह के साथ हरिण, सूर्य के साथ अंधकार अग्नि के साथ पतंग, समुद्र के साथ पिपीलिका (कीडी), गरुड के साथ नाग, वज्र के साथ पर्वत, हाथी के साथ मेष, युद्ध करने में असमर्थ हैं वैसे तुम भी पार्श्वप्रभु के साथ युद्ध करने में असमर्थ हो, इसलिये मैं हित बुद्धि से तुमको समझाता हूं कि तुम इस व्यर्थ के युद्ध व्यव साय से दूर रहो और जैसे घर से आये हो वैसे ही चले जाओ । इस प्रकार दूत जब यवनराज से कह रहा था कि इतने में ही उसके अनुचर उसको मारने को तैयार हो गये । अनुचरों को मारने के लिये उद्यत हुए देखकर यवनराज के नीतिकुशल मंत्री ने उनसे कहा अरे ! मूर्खो ! तुम्हारा यह व्यवसाय योग्य नहीं है जो तुम इस तरह से पार्श्वप्रभु કે, મારા સ્વામી. ઇન્દ્રોથી પણ અજેય છે. આથી આપની આ ખડાઇ વાળી વાતામાં કાંઇ સ ર નથી. આ પ્રકારે તમે તેમના પરાક્રમને જાણીને તમારી પેાતાની ભલાઈ માટે અહીં થી પાછા ફરી જાવ નહીતર તમારે તમારા કરેલા કૃત્યાનું ફળ અવશ્ય ભાગવવું પડશે. જેમ સિહની સામે હરણુ, સૂર્યની સામે અંધકાર, અગ્નિની સામે પતંગ, સમુદ્રની સામે કીડી, ગરૂડની સામે નાગ, વજ્રની સામે પવ'ત, હાથીની સામે ભેંસ યુદ્ધ કરવામા અસમર્થાં છે. તેવી જ રીતે તમેા પણ પાવ'કુમારની સામે યુદ્ધ કરવામાં અસમર્થ છે. આ કારણે હું તમારા જ હિતને માટે સમજાવુ છું કે, તમા આ નકામા યુદ્ધના વ્યવસાયથી શાંત રહેા અને જે રીતે આવ્યા છે એ જ રીતે પેાતાના સ્થળે પાછા ચાલ્યા જાવ આ પ્રમાણે દૂત જ્યારે યવનરાજને કહી રહ્યા હતા એ વખતે તેના અનુચર તેને મારવા માટે તૈયાર થઇ ગયા. અનુચરેશને આ રીતે તૈયાર થયેલા જોઇને યવનરાજાના નીતિકુશળ મંત્રીએ તેમને અટકાવતાં કહ્યુંં કે, અરે મૂર્ખાઓ ! તમારા આ વ્યવસાય ચૈગ્ય નથી. કેમકે સદેશે! उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy