SearchBrowseAboutContactDonate
Page Preview
Page 876
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૪ उत्तराध्ययन सूत्रे तुमुद्यतं पितरं प्रति पाश्वकुमार: साञ्जलिरेवमुवाच - तात ! तृणतुल्ये तस्मिन यवनराजे सुरासुरविजयिनामार्याणामुद्यमोऽनावश्यकः । भवदाज्ञानुसारेण तन्निartणं भविष्यति । ततो विश्वत्रयाधिकबलस्य तस्य पार्श्वप्रभोः पराक्रमं जानानो राजाऽश्वसेनस्तद्वचनं स्वीकृत्य यवनं प्रत्यभिगन्तुं सैन्यैः सह तं समादिदेश । पित्रा समादिष्टो भगवान् पार्श्वनाथ यवनं प्रत्यभिगन्तुं यावदुद्यतो भवति, तावत् शक्रसारथिः सरथः समागत्य रथादवतीर्य भगवन्तं प्रणम्य ब्रवीति - भगवन् ! का कारण उनको समझा दिया। तात के मुख से संक्षेप से सब समाचार सुनकर तथा यवनराजा के प्रति प्रस्थित होने में उद्यत अपने पिता को देखकर पार्श्वकुमार ने विनय के साथ पिता से कहा- हे तात ! तृणतुल्य उस यवन राजा के ऊपर चढाई करने का उद्यम आप जैसे सुरासुर विजयी शूरवीरों के लिये अनावश्यक है। आप की आज्ञानुसार उसका निवारण हो जायगा । अतः आप मुझे आज्ञा दिजिये । पार्श्वकुमार के इस प्रकार वचन सुनकर "विश्वत्रय के प्राणियों से भी अधिक बलशाली ये पार्श्वकुमार हैं अतः इसके बल पराक्रम की बात ही क्या कहनी है" ऐसा विचार कर अश्वसेन ने सैन्य के साथ उनको यवनराज के साम्हने जाने की आज्ञा दे दी । पिताकी आज्ञा पाते ही पार्श्वकुमार जैसे ही यवन राज के सन्मुख जाने को तैयार हुए कि वैसे ही शकेन्द्र का सारथि रथ लेकर उनके पास आ पहुंचा और रथ से उतर कर नमस्कार करके उनसे कहने लगा भगवन् ! क्रीडारूप से તેને સમજાવી. પિતાના મુખેથી સક્ષેપમાં સઘળી વાત સાંભળીને તથા યવનરાજાની સામે લડવા જવા તત્પર બનેલા પેાતાના પિતાને જોઈને પાશ્વકુમારે વિનયની સાથે કહ્યું કે, હું તાત! તૃણુતુલ્ય એ યવનરાજાની ઉપર ચડાઇ કરવા ઉદ્યમ આપના જેવા સુરાસુર વિજયી શૂરવીર માટે ખરાખર નથી આપની અનુસાર એનું નિવારણ થઈ જશે. આથી આપ મને આજ્ઞા આપેા. પાર્શ્વ કુમારનાં આ પ્રકારનાં વચન સાંભળીને “ વિશ્વત્રયના પ્રાણીઓથી પણ અધિક બળવાળા આ પાર્શ્વ કુમાર છે, આથી એમના બળ પરાક્રમની વાત જ શું કરવી ” એવા વિચાર કરીને અશ્વસેન મહારાજા એ યવનરાજાની સામે સૈન્યની સાથે લડવા જવાની તેમને આજ્ઞા આપી. પિતાની આજ્ઞા મળતાં જ પાકુમારી યવનરાજાની સામે લડવા જવા તૈયાર થયા, તે સમયે શકેન્દ્રને સારથી રથ લઈને તેમની પાસે આવી પહેાંચ્યા. અને રથથી ઉતરીને નમસ્કાર કરીને તેમને કહેવા લાગ્યા કે, ભગવાન ! આપ યવન આજ્ઞા उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy