SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शनी टीका अ. २३ श्रीपार्श्वनाथचरितनिरूपणम् (अथ द्वितीयो गजभत्रः ) इत्थः ध्यानयोगान्मृतः विन्ध्याचले यूथाधिपो गजो जातः । इतश्वारदो नृपः शरौ त्रीभिः सह गृहोपरितनभागे क्रीडन् क्षणाद्धोदयमिन्द्रधनुः शोभितं विद्युद्युक्तं गर्जन्तं मेघ दृष्टवान् । तं दृष्ट्वा राजा सहसैवम्ब्रवोत् अहो ! कीशोऽयं मनोहरो मेघः । ततः क्षणादेव स मेघो जले तैलमित्र निविस्तृतः । पुनः क्षणादेव स मेघो बातो तो भाग्यहीनवाच्छाद् द्वितीय भव हाथी का इस प्रकार है - ८२७ जय मरुभूति आर्तध्यान के प्रभाव से विंध्याचल पर्वत पर यूथापति हाथी की पर्याय से उत्पन्न हुवा उसी समय की यह घटना है की अरविन्द राजा को वैराग्य का रंग जम रहा था। बात इस प्रकार हैजब शरत् ऋतु में अरविन्द राजा स्त्रियों के साथ गृह के उपरितन भागपर क्रीडाकर रहे थे उस समय उन्होंने विद्युत् युक्त गर्जना करता हुआ एक मेघ देखा । परंतु थोडी हो देर बाद जब उन्होंने पुनः उसको देखा तो वह इन्द्रधनुष से शोभित मेघ उनको देखने में नहीं आया। अब क्या था - सहसा उनके चित्त में यह बात जम गई कि देखो तो सही - जो मेघ पहिले देखा गया था वह कितना चित्ताकर्षक था जल में जिस तरह तैल बिन्दु फैल जाती है उसी तरह वह भी आकाश में विस्तृत हो रहा था - परंतु वायु के झकोरे को उसका इस प्रकार फैलाना બીજો ભવ હાથીના આ પ્રમાણે છે. મરૂભૂતિ આન્તધ્યાનના પ્રભાવથી વિધ્યાચળ પર્વત ઉપર યૂથ અધિપતિ હાથીની પર્યાયમાં ઉત્પન્ન થયે આ સમયની જ આ વાત છે કે, અરવિંદ રાજાને બૈરાગ્યના રંગ લાગી રહ્યો હતા એ વાત આ પ્રકારની છે— શક્ર રૂતુમાં અરિવંદ રાજા પાતાની શ્રિયાની સાથે પેાતાના રાજભગનના ઉપરની અગાસી ઉપર બેસીને આનંદના અનુભવ કરી રહેલ હતા તે સમયે તેણે વીજળીના ચમકારા સથે ગજના કરતા મેધને ચડો આવતા જોયા. થાડી જ વાર પછી જયારે તેમણે ફરી આકાશ તરફ જોયુ તા ઈન્દ્રધનુષ્યથી દેદીપ્યમાન એવુ` મેઘનુ આગમન તેમની દૃષ્ટિએ ન પડયું. આ પ્રમાણે જોયા પછી એના દિલમાં એકાએક પ્રકાશ જાગી ઉઠયા. અને તે મને ગત વિચારવા લાગ્યા કે, મેં થોડી જ વારમાં પહેલાં મેઘની જે ઘટા ચઢેલી જોયેલ હતી તે કેટલી ચિત્તને આકષ ણુ કરનાર હતી. જળમાં જે પ્રમાણે તેલનુ' નાનું સરખું ટીપુ ફેલાઇને માઢુ દેખાય છે. આ પ્રમાણે મેઘ પણ આકાશમાં ફેલાઇને કેવુ આકર્ષણ જમાવી રહેલ હતા. પરંતુ વાયુથી એનું આ પ્રકારનુ' સુંદર રૂપ સહન ન થયું જેથી પાતાના ઝપાટાથી उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy