SearchBrowseAboutContactDonate
Page Preview
Page 799
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् इत्थं व्रतग्रहणकृतमती राजीमती व्रतग्रहणकालं प्रतीक्षमाणा पितुगृहे स्थिता । तदा भगवतोऽरिष्टनेमेर्लघुभ्राता रथनेमिस्तस्यामनुरक्तः पुष्प फल विभूषणादिकं तस्यै प्रेषयति सती राजीमती तु तं न गृह्णाति स्म । उपपद्यते चैतत् - कामी डि का च कामलिवदन्यथा - भावमेव सर्वत्र पश्यति । ततोऽन्यदा स रथनेमि स्वस्या राजोमत्याः समीपमागत्य वदति - सुलोचने । नेमिकृतपरित्यागतो मा विषाद ! सेवपदि अहं तेन परित्यक्ता मम प्रव्रजितुं श्रेयः) यदि नेमिकुमार ने मुझे छोड़ ही दिया है, तो अब मेरी भलाई इसीमें है कि मैं दीक्षा धारण कर लूं घर में रहने में मेरी भलाई नहीं है। कारण एसा करने (अर्थात् संसार में रहने) से तो मुझे अन्यभव में भी दुःख भोगने पडेंगें ॥ २९॥ इस प्रकार राजीमती दीक्षा ग्रहण करने में अभिलाषा संपन्न बनी हुई थी कि इतने में भगवान् अरिष्टनेमि के एक छोटे भाई रथनेमी राजीमती पर अनुरक्त हो गये । उन्होंने उसको अपनी और आकृष्ट करने के लिये उसके पास फल पुष्प एवं विभूषण आदि भेजना प्रारंभ किये । राजीमती निष्पाप हृदयवाली थी अतः उसने इनको स्वीकार नहीं किया। ठीक बात है कामीजन पीलिया रोग वाले की तरह सर्वत्र अन्यथाभाव को ही देखा करता है। एक दिन की बात है कि रथनेमिने राजीमती के पास आकर कहा सुलोचने ! नेमिकुमारने जो आपका परित्याग कर दिया है उससे आप जरा भी खेदखिन्न न होवें । मम प्रवृजितुं श्रेयः भिमारे भने तरछे डी हीधी हे त्यारे हुवे भारी लसाधतो એમાંજ છે કે, હું રીક્ષા ધારણ કરી લઉ. ઘરમાં રહેવાથી હવે મારી ભલાઇ નથી. કારણકે, એવું કરવાથી અથવા તો સંસારમાં રહેવાથી તેા અન્ય ભવમાં પણ મારે દુઃખ લેગવવુ પડશે. રા ७८७ આ પ્રકારના દીક્ષા ધારણ કરવાને મનેગત નિશ્ચય જીમતી કરી રહેલ હતી એ સમયે ભગવાન અરિષ્ટનેમિના એક નાના ભાઈ રાજીમતીમાં અનુરકત થઇ ગયા. તેણે રાજીમતીને પોતાના તરફ આકર્ષીવા માટે તેની પાસે ફળ, પુષ્પ અને આભૂષણ આફ્રિ મેકલવાના પ્રારંભ કર્યો. રાજીમતી નિષ્પાપ હૃદયવાળી હતી. આથી તેણે એ વસ્તુઓના સ્વીકાર ન કર્યાં. એ વાત સાચી છે કે, કામી માણસા, કમળાને રાગી જેમ ચારે બાજુ પીળુજ ભાળે છે તે રીતે જોતા હોય છે. એક દિવસની વાત છે કે, રથનેમિએ રાજીમતીની પાસે આવીને કહ્યુ, સુલેાચના ! નૈમિકુમારે આપને પરિત્યાગ કરી દીધે છે. આથી આપ જરા પણ પોતાના દિલમાં શોક ન કરો. ભલે उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy