SearchBrowseAboutContactDonate
Page Preview
Page 791
Loading...
Download File
Download File
Page Text
________________ ७७९ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् फलानि प्रजाभ्यो ददानो मयाऽपि याचितो मह्यमपि तानि फलानि दत्तवान् । ततः सरव्य एवमत्रुवन्-अनघे ! मा विषादं कुरु, क्षीणास्ते विघ्नाः, आपातकटुकोऽप्येष विघ्नः परिणामसुन्दरः । अतस्त्वया नेमिविरहजनितः शोकः सर्वथा निवारणीयः। ततो नेमिचरणार्पितमतो राजीमती कथंचिद् धैर्यमास्थाय गृहे स्थितवती । अथान्यदा भगवानरिष्टनेमिव्रतमादातुमुद्यतोऽभूत् । ॥२०॥ ___ यथा भगवान् प्रवज्यां गृहीतवान् , तथा दर्शयति मूत्रकारःमूलम्-मणपरिणामो ये कैओ, देवा ये जहोइयं समाइण्णा। सचिडीए सपरिसा, निक्खमणं तस्स काउंजे ॥२१॥ छाया-मनः परिणामश्चकृतो, देवाश्च यथोचितं समवतीर्णाः । सर्वद्धर्था सपर्षदो, निष्क्रमणं तस्य कर्तुं यत् ॥२१॥ और जाकर मेरु के शिखर पर चढ गया। वहां ठहरकर उसने प्रजाजनों को चार अमृतफल देते समय मांगने पर मुझे भी उन फलों को दिया है । कहो इसका क्या होना चाहिये-सखियोंने इस स्वम को सुनकर प्रत्युत्तर में कहा-अनधे ! इसका फल बहुत अच्छा है तुम विषाद मतकरो । अब समझो तुम्हारे सब विघ्न दूर हो चुके हैं। यह नेमि का विछोहरूप विघ्न यद्यपि आपातकटुक है तो भी इसका परिणाम बहन मुन्दर है। अतः तुम अब नेमि का विरहजनित शोक सर्वथा दूर कर दो। इस तरह सखियों के समझाने घुझाने पर राजीमतीने जिस किसी भी प्रकार से धैर्य को धारण कर गृह में रहना कबूल कर लिया ॥२०॥ ___ अब कुछ काल व्यतीत होने पर नेमिकुमारने जिस प्रकार संयम શિખર ઉપર ચડી ગયા. ત્યાં જઈને પ્રજાજનોને ચાર અમૃતફળ આપવા માંડવાં એ સમયે માગવાથી મને પણ તેમણે એ ફળ આપ્યાં છે. કહે! આથી શું થવું જોઈએ. સખીઓએ એ સ્વપ્નની વાતને સાંભળીને પ્રત્યુત્તરમાં કહ્યું કુમારીજી ! તમારા એ સ્વપ્નનું ફળ તે ઘણું જ સારું છે. તમે મનમાં જરા સરખે પણ વિવાદ ન કરો. સમજો કે, તમારાં સઘળાં વિદન દૂર થઈ ચૂક્યાં છે. આ નેમિકુમારનું ચાલ્યા જવારૂપ વિદ્ધ જે કે, આઘાત પહોંચાડનાર તે પણ એનું પરિણામ તે ઘણું જ સુંદર આવવાનું છે. આથી તમો નેમિકુમારના વિરહથી ઉદભવેલા શાકને સર્વદા તજી દે. આ પ્રકારે સખીઓએ સમજાવવાથી રોજીમતીએ મનમાં ડું સાંત્વન અનુભવ્યું. અને ઘરમાં સ્વસ્થ બનીને રહેવાનું કબૂલ કર્યું. એક આ પછી થોડા સમયે નેમિકુમારે જે રીતે સંયમને ધારણ કર્યો એ વ તને उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy