SearchBrowseAboutContactDonate
Page Preview
Page 782
Loading...
Download File
Download File
Page Text
________________ ३७० - उत्सराध्ययनसूत्रे ततो यदभूत्तदुच्यते-- अथ करुणारससागरः सकलजन्तुरक्षणपरायणो भगवानरिष्टनेमिस्ततो हस्तिनं निवर्तयितुं हस्तिपकमादिष्टवान् । अनतिक्रमणीयादेशस्य तस्य भगवतो निदेशानुसारेण हस्तिपको हस्तिनं निवर्तितवान् । निवत्तमानं भगवन्तमरिष्टनेमि विलोक्य तन्मातापितरौ शिवासमुद्रविजयौ तत्पुरतः समागत्य प्रपतदश्रुविन्दुमेघायितेक्षणौ एवमुक्तवन्तौ-वत्स । कथमस्मत्प्रमोदद्रुमं मूलत उन्मूलयितुं प्रयतसे ? विवाहं स्वीकृत्य सम्पति तच्यागतः कृष्णादिन् यदन कथं खेदयसि ? त्वद्वि. भाभरणाणि-सर्वाणि आभरणानि) समस्त केयूर आदि आभरणों को उतार कर (सारहिस्स पणामए-सारथये अर्पयति) सारथि को दे दिये ॥२०॥ इसके बाद क्या हुआ सो कथा रूपसे कहते हैं-- दयालु प्रभुने प्रसन्न होकर जब अपने समस्त आभूषणों को शरीर पर से उतार कर उस सारथि को दे दिया तब करुणारस के सागर तथा समस्त प्राणियों की रक्षाकरने में तत्पर उन भगवान् अरिष्टनेमि ने सारथि से अपने हाथी को वापिस लौटाने के लिये आदेश दिया। सारथिने भी अनतिक्रमणीय आदेशवाले उन प्रभु की आज्ञानुसार हाथी को पीछे वहां से वापिस लौटा लिया। हाथी को वापिस लौटा हुआ देखकर प्रभु के मातापिताने उसी समय उनके पास आकर आंखों से अश्रु की चौधार बहाते हुए कहा-वत्स ! यह क्या कर रहे हो क्यों हम लोगों के प्रमोदरूपी वृक्ष को जडमूल से उखाडने के लिये तत्पर हो रहे हो । यदि विवाह नहीं ही करना था तो क्यों वह सब समारंभ सजवाया। भेमा तथा सम्माणि आभरणाणि-सर्वाणि आभरणानि स यू२ वगैरे मामू. ५0 तारीने सारहिस्स पणामये-सारथये अपैयति सारथीने यापी घi ॥२०॥ આના પછી શું બન્યું તે કથા રૂપથી કહે છે-- દયાળુ પ્રભુએ પ્રસન્ન બનીને જયારે પિતાનાં સઘળાં આભૂષને શરીર પરથી ઉતારી તે સારથીને આપી દીધા ત્યારે કરૂણારસના સાગર તથા સઘળા જીની રક્ષા કરવામાં તત્પર એ ભગવાન અરિષ્ટ નેમીએ તે સારથીને પિતાના હાથીને પાછો ફેરવવા માટે આદેશ આપ્યો. સારથીએ પણ અનતિકમણીય આદેશવાળા પ્રભુની આજ્ઞા અનુસાર હાથીને ત્યાંથી પાછો ફેર. હાથીને પાછા ફરતે જોઈને પ્રભુનાં માતા પિતાએ એ સમયે તેમની પાસે પહોંચી આંખેથી આંસુ સારતાં કહ્યું, હે વત્સ! આ શું કરી રહ્યા છે? અમારા ઉત્સાહથી પ્રમુદિત બનેલા વૃક્ષને જડમૂળથી ઉખેડવા માટે કેમ તત્પર બન્યા છે ? જે વિવાહ કરજ નહેાતે તે પછી આ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy