SearchBrowseAboutContactDonate
Page Preview
Page 731
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् ७१९ कृतवान् । शङ्खस्य पूर्वभवमित्र विमलबोधजीवोऽपि स्वर्गाच्च्युतः श्रोषणस्य राज्ञो मन्त्रिणो गुणनिधेर्मतिप्रभ इति नाम्ना पुत्रो जातः । एष हि शङ्खकुमारस्य परम मित्रमभूत । एतौ सहैव नवं यौवनमधिगतवन्तौ । अथान्यदा देशवासिनो जनाः श्रीषेणनृपसमीपे समागत्य नमस्कारपूर्वकमेवमूचुः-स्वामिन् ! भवद्राज्यसीमासमीपर्तिनि गिराबतिदुर्गमो दुर्गोऽस्ति । तत्र समरकेतुर्नाम पल्लीपतिः परिवसति । सोऽस्मान पुनः पुनलुण्टति । अतो भवानस्मान् रक्षतु । तेषां वचनं श्रुन्वा महीपतिः श्रीषेणः स्वयमेव तं निग्रहीतुं सैनिकान् सज्जीकृत्य प्रचलितः । तस्मिन समये समवगत समस्त वत्तान्तः शङ्ककुमारः पितरन्ति के समागत्यैवं विज्ञप्तवान्-तात ! सर्प शिशौ गरुडस्येव तुच्छे तस्मिन् शत्री भवतः प्रयाणं से चलकर श्रीषेण राजा के मंत्री गुणनिधि के यहाँ मतिप्रभ नामका पुत्र हुआ। पूर्वभव के संस्कार वश इस भव में भी इन दोनों में परम मित्रता हो गई। ये दोनों साथ ही साथ तरुणवय को प्राप्त हुए। एक समय की बात है कि श्रीषेण राजा के पास देशनिवासियोंने आकर ऐसी प्रार्थना की कि स्वामिन् ! आपके राज्य की सीमा के समीपवर्ती गिरि पर एक महान दुर्गम दुग है। उसमें समरकेतु नामका एक पल्लीपति रहता है। वह हम लोगों को रातदिन दुःखित करता रहता है। लूटता है मारता है और जिस तरह से उसके जीमें आता उसी तरह से वह हमलोगों को दुःरबी करने में कसर नहीं रखता है अतः प्रार्थना है कि आप इससे हम लोगों की रक्षा करें। उनकी इस प्रकार दुःखभरी कथा सुनकर श्रीषेण राजा सैनिकों को सजित कर उसको निग्रहीत करने के लिये स्वयंचलने को तैयार हुए। पिता की इस प्रकार की तैयारी सुनकर अपराजित का जीप शंखकुमारने લીધી. વિમળબંધનો જીવ પણ સ્વર્ગથી ચવીને શ્રાણ રાજાના મંત્રી ગુણનિધિને ત્યાં મતિપ્રમ નામના પુત્રરૂપે અવતરિત થયે. પૂર્વભવના સંસ્કારના કારણે એ બનેને મિત્રાચારી થઈ આ બંનેએ સાથે સાથે તરૂણ વયને પ્રાપ્ત કરી. એક સમય યની વાત છે કે, શ્રીષેણ રાજાની પાસે આવીને દેશ નિવાસીએ એ પ્રાર્થના કરી કે, હે સ્વામિન! આપના રાજયની સીમાની પાસે રહેલા પર્વત ઉપર એક મહાન દુર્ગમ દુર્ગ છે તેની અંદર સમરકેતુ નામનો એક પહેલીપતિ રહે છે. તે અમને રાત દિવસ દુઃખી કરે છે, લુંટે છે. મારે છે. અને તેના મનમાં આવે તે રીતે અમને દુઃખી કરવામાં કસર રાખતું નથી. જેથી અમારી પ્રાર્થના છે કે, તેનાથી અમારૂં રક્ષણ કરે. પ્રજાજનોની આવી દુઃખભરી કથા સાંભળીને શ્રીષેણ રાજા સૈનિકે ને સજજીત કરીને તેને હાથ કરવા માટે પોતે જ જવા માટે તૈયાર થયા. પિતાની આ ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy