SearchBrowseAboutContactDonate
Page Preview
Page 729
Loading...
Download File
Download File
Page Text
________________ ७१७ प्रियदर्शिनी टीका अ २२ नेमिनाथचरितनिरूपणम् कुण्डपुरे दृष्टपूर्वः केवली ज्ञानेन तं दीक्षाभिलाषिणं विज्ञाय सिंहपुरे समवसृतः। तस्य समवसरणवृत्तान्तमुपलभ्य नृपोऽपराजितो विमलबाधेन प्रीतिमत्या च सह तं केवलिन वन्दितं गतः। तत्र केवलिना दीयमानां धर्मदेशनां श्रुत्वा राज्ये विश्वमित्रं पुत्रं संस्थाप्य प्रीतिमत्या विमलबोधेन च सह तस्यान्ति के प्रवजितः। ततस्ते त्रयोऽपि मुचिरं तीनं तपस्तप्त्वाऽन्तेऽनशनं कृत्वा विपधैकादशे कल्पे इन्द्रसमाः सुरा अभवन् । ।। इति पञ्चमषष्ठभवौ ॥ जाग्रत हो गया। इसी सनय कुण्डपुर में पूर्वदृष्ट कोई एक केवली भगवान् कि जिनके ज्ञान में अपराजित राजा दीक्षाभिलाषी हो रहे हैं ऐसी पर्याय झलक रही थी सिंहपुर में वहां से आये । अपराजित राजाने ज्यों ही उनके आगमन का वृत्तान्त सुना तो वे प्रीतिमती एवं विमलबोध मित्र के साथ उनको वंदना करने के लिये गये। वहां उन्होंने केवली द्वारा दी गई धर्मदेशना का पान किया। वैराग्यभाव पहिले से जाग्रत तो था ही-अब वह केवली की समीपता में और अधिक बढ गया। अपराजित राजाने उसी समय अपने विश्वमित्र पुत्र को राज्य में स्थापित कर प्रीतिमती एवं विमलयोधमित्र के साथ केवली भगवान के पास दीक्षा धारण करली । दीर्घकाल तक इन तीनों ने खूब तपस्या की। और वीस स्थानक को सेवन करके स्थानकवासीपन को आराधन किया। अन्त में अनशन करके-प्राणों का परित्याग कर वे तीनों ही ग्यारहवें देवलोक में इन्द्र के समान देव पर्याय में उत्पन्न हुए । ॥ यह पंचम और छठवां भव है ॥ થઈ ગયો. આ સમયે કુડપુરમાં પહેલાં જોયેલા કોઈ એક કેવલીભગવાનની દ્રષ્ટિમાં અપરાછત રાજાને સંસારથી પરમ વૈરાગ્ય જાગેલ છે તેવું જણાયું આથી તેઓ ત્યાંથી સિંહપુર અ વ્યા. અપરાજીત રાજાએ જ્યારે તેમના આગમનના સમાચાર સાંભળ્યા તે તે પ્રીતિમતી અને વિમળબંધ મિત્રની સાથે તેમને વંદના કરવા માટે ગયા. ત્યાં તેમણે કેવળી ભગવાન તરફથી અપાયેલ ધર્મદેશનાનું પાન કર્યું વૈરાગ્ય તે પહેલાંથી જાગૃત થઈ ગયેલ હતો જ. એ કેવળીની સામીપ્યમાં વધી ગયે. આથી અપરાજીત રાજાએ પોતાના વિધમિત્ર પુત્રને રાજગાદી સુપ્રત કરી પ્રીતિમતી અને વિમળબંધ મિત્રની સાથે કેવળી ભગવાનની પાસે દીક્ષા ધારણ કરી લીધી. ઘણા કાળ સુધી એ ત્રણેએ ખૂબ તપસ્યા કરી અને સ્થાનકવાસીપણાના વીસ બેલાનું આરાધન કર્યું. અંતમાં અનશન કરીને પ્રાણોને પરિત્યાગ કરી એ ત્રણે અગ્યારમા દેવલોકમાં ઈન્દ્રના સમાન દેવપર્યાયમાં ઉત્પન થયા. ॥"AL पायमे। अने छ। सव छ. । उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy