SearchBrowseAboutContactDonate
Page Preview
Page 728
Loading...
Download File
Download File
Page Text
________________ ७१६ उत्तराध्ययनसत्रे ततो नृपो मनस्येवमचिन्तयत्-यस्य मम राज्ये वाणिजा अपि परमोदाराः परमद्धिसम्पन्नाः सन्ति, सोऽहंधन्यः। एवं विचिन्तयन् राजा स्वभवनं गतः । ___ अथ द्वितीयदिनेऽपराजितो राजा जनैरुह्यमान कमपि शवं दृष्ट्वा सेवकान् पृष्टवान्-कोऽसौ मृतः ? ततः सेवका : पोचुः-स्वामिन् ! व्यतोतेऽहि योऽनङ्ग देव उद्याने भवता दृष्टः, स एवं मरकीरोगेण सहसा मृतः। इमं वृत्तान्तं श्रुत्वा नृपएवमचिन्तयत्-अहो ! इदं विश्वमशाश्वतमस्ति ! अस्मिन् सर्व सन्ध्यारागवत् क्षणभङ्गुरमस्ति । एवं ध्यायन्नृपः परमं वैराग्यमाश्रितः। तस्मिन्नेव समये, सेवकों द्वारा परिचय पाकर अपराजितने विचार किया-धन्य है इस मेरे राज्य को कि जिस में ऐसे परमधनिक उदार वणिक्जन वसते हैं । इस प्रकार विचार करके अपराजित राजा वहां से अपने महल में वापिस लौट आया। दूसरे दिन की बात है कि अपराजित राजाने मनुष्यों द्वारा कंधे पर ले जाते हुए एक मुर्दे को देखा। देखकर सेवकों से पूछा-यह कौन आज मर गया है। सेवकोंने कहा स्वामिन् ! कल जिस अनङ्गदेव को आपने बगीचे में देखा था वही आज मिरगी रोग के दौरे से मर गया है। इस वृत्तान्त को सुनकर अपराजित राजाने विचार किया-अहो ! संसार कितना आशाश्वत है। जिसको कल वगीचे में मोजमजा से इठलाते हुए देखा था। वहीं आज काल का ग्रास बनकर इस संसार से कूच कर गया है । सच है इस संसार में जो कुछ भी है संध्याराग के समान क्षणभंगुर है। इस प्रकार विचारमग्न हुए अपराजित को संसार से परम वैराग्यभाव હકીક્ત મેળવીને અપરાજીતે વિચાર કર્યો-ધન્ય છે મારા આ રાજ્યને કે જેની અંદર ખૂબજ ધનવાન ઉદાર વણિકજને વસે છે. આ પ્રકારને વિચાર કરીને અપરાજીત રજા ત્યાંથી પાછા ફરી પિતાના મહેલમાં પહોંચ્યા. બીજા દિવસની વાત છે કે, અપરાજીત રાજાએ મનુષ્યના ખભા ઉપર ઉપાડીને લઈ જવાતા એક મુરદને જોયું. તે જોઈને સેવકેને પૂછયું- આજે આ કોણ મરી ગયું છે? સેવકોએ કહ્યું–સ્વામિન્ ! કાલે આપે બગીચામાં જે અનંગદેવને જોયેલ હતો તે શેઠના પુત્ર મુગિના રોગથી આજે મરી ગયેલ છે. આ વૃત્તાંતને સાંભળી અપરાજીત રાજાએ વિચાર કર્યો કે, અહે! સંસાર કેટલે અસ્થિર છે. જેને કાલે બગીચામાં મેજમજા ઉડાવતાં જોયેલ હતું તે આજે કાળને કોળી બની આ સંસારથી કુચ કરી ગયેલ છે. સાચું છે, આ સંસારમાં જે કાંઈ છે તે સંધ્યાના રંગની માફક ક્ષણભંગુર છે. આ પ્રકારના વિચારમાં મગ્ન બનેલા અપરછત રાખના દિલમાં સંસારથી પરમ વૈરાગ્ય ઉત્પન્ન उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy