SearchBrowseAboutContactDonate
Page Preview
Page 714
Loading...
Download File
Download File
Page Text
________________ - उत्तराध्ययनसत्र करुणं क्रन्दन्ति । स एव क्रन्दनरवः कोलाहलरूपेश श्रयते । तच्छुत्वाऽपराजितः कुमारोऽनीव विषण्णो जातः । युज्यते चैतत् सन्तो हि परदुःखेन भृशं दुःखिता भवन्ति। अब बहुपपचारेषु कृतेष्वपि सुप्रभो राजा स्वास्थ्यं नो लब्धवान् , तदा तत्सचिवान् कामलता नाम दासी पाह-सद्गणः कोऽपि वैदेशिकः पुरुषः समित्रोऽत्र निवसति । स हि कमपि व्यापारमकुर्वाणोऽपि सुखेन तिष्ठति । मन्येऽवश्यमेव तत्सन्निधौ किमप्यौषधं भविष्यति ! तया वचनं श्रुत्वा मन्त्रिगणाहैं उसी का यह कोलाहल सुनने में आरहा है। इस बात से परिचित होकर अपराजित कुमार को एकप्रकार को भीतर चौट सी पहुँची, बात भी ठीक है जो सजन होते हैं वे पर को दुःखित देखकर स्वयं दुःखित हो जाते हैं। राजाका अनेक प्रकार से उपचार किया गया-परन्तु सुनते हैं कि उनको इससे अभीतक कोई भी लाभ नहीं पहुंचा है। राजा के ऐसा कोई योग्यपुत्र भी नहीं है जो राज्य के भार को संभाल सके। अतः सब को इस बात से बडी चिन्ता लग रही है। इस प्रकार कहकर उसने अपराजित कुमार से यह भी कहा कि जब मंत्रिगण इस चिन्ता से व्यथित हो रहे थे-तब कामलता नाम की किसी एक दासी ने उनसे ऐसा कहा है कि यहां पर कोई एक विदेशी पुरुष अपने मित्र के साथ आया हुआ है। वह व्यापार धन्दा कुछ भी नहीं करता है फिर भी आनंद के साथ अपना समय व्यतीत कर रहा है इससे ज्ञात होता है कि उसके पास कोई ऐसी औषधि होनी चाहिये जो इसका हरएक आवश्यकताओं की पूर्ति करती है। इस प्रकार उस કોલાહલ સંભળાઈ રહેલ છે. આ વાત સાંભળીને અપરાજીત કુમારના મનમાં એક પ્રકારની ચોટ લાગી ગઈ કે, વાત તે ઠીક છે, જે સજજન હોય છે તે પારકાનું દુઃખ જોઈને સ્વયં દુખિત થાય છે રાજાને અનેક પ્રકારથી ઉપચાર કરવામાં આવ્યો, પરંતુ સંભળાય છે કે, તેને હજુ સુધી કાંઈ લાભ થયેલ નથી. રાજાને એ કઈ મેંગ્ય પુત્ર પણ નથી કે, જે રાજ્યભાર સંભાળી શકે. આ કારણને લઈને સઘળાને ભારે ચિંતા થઈ રહેલ છે. આ પ્રમાણે કહીને તેણે અપરાજીત કુમારને એ પણ કહ્યું કે, જ્યારે મંત્રીગણ આ ચિંતાથી વ્યથિત થઈ રહેલ છે ત્યારે કામલતા નામની કંઈ એક દાસીએ કહ્યું કે, કેઈ એક વિદેશી પુરૂષ પોતાના મિત્ર સાથે અહીં આવેલ છે તે વેપાર ધંધા કાંઈ કરતા નથી તે પણ આનંદની સાથે પિતાને સમય વિતાવે છે. આથી એવું જાણવા મળે છે કે, તેની પાસે એવી કોઈ ઔષધી હેવી જોઈએ કે, જે તેની દરેક આવશ્યકતાને પુરી કરે છે. આ પ્રકારના उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy