SearchBrowseAboutContactDonate
Page Preview
Page 713
Loading...
Download File
Download File
Page Text
________________ ७०१ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरितनिरूपणम् णीतवान् । कतिचिद् दिवमांस्तत्र स्थित्वा तो ततोऽपि पूर्ववत्पचलितौ। तदनन्तरं तौ क्रमेण श्रीसद्मपुरे समागतौ। मूरकान्तविद्याधरप्रदत्तमणिप्रभावेण पूर्णेच्छौ तौ सुखेन तत्र स्थितवन्तौ। अथान्यदा तस्मिन् पुरेऽत्युच्चैः कोलाहलो जातः तनिशम्य अपराजितकुमारो विमलबोधं पृष्टवान्-अयं महाकोलाहलः कुतो जायते ? सोऽपि जनमुखात् सर्वत्तान्तं समुपलभ्य समागत्यापराजितं कुमारमब्रवीत-अस्त्यत्र नगरे सुप्रभो नाम राजा। तं कोऽपि छलेन छरिकयाऽऽहतवान् । अस्य राज्ञो राज्ययोग्यः कोऽपि पुत्रादिर्नास्ति. अतो नागरिकाः कुमार के पास आ पहुँचा । इस प्रकार वियुक्त मित्र के मिलने पर कुमार ने उन दोनों विद्याधर कन्याओं के साथ अपना विवाह कर लिया। विवाह हो जाने के बाद कुमार समित्र कितनेक दिनों तक वहां रहा। पश्चात वहां से भी चलकर मित्रके साथ फिर वह चलते २ श्री सद्मपुर आ पहुंचा। सूरकांत विद्याधर के द्वारा प्रदत्त मणिमूलिकाओं के प्रभाव से वहां उनकी प्रत्येक इच्छा सफल होने लगी-किसी भी ठाटबाट की इनके पास कमी नहीं रहो। ___ एक दिन की बात है कि उस पुर में अचानक ही बहुत बडाभारी कोलाहल मचा। इसको सुनकर अपराजित कुमार ने विमलबोध से पूछा-यह महाकोलाहल क्यों हो रहा है ? विमलबोध ने अपराजित की इस जिज्ञासा के समाधान निमित्त जनमुख से समस्तकृत्तान्त जानकर अपराजित कुमार से इस प्रकार कहा-इस नगर में सुप्रभ नामका एक राजा रहता है। उसको छलसे किसीने छुरी से घायल कर दिया है-इस बात से समस्त नागरिक जन करुणक्रन्दन कर रहे વિધાધર કન્યાઓ સાથે પિતાનાં લગ્ન કરી લીધાં. વિંવાહ થઈ ગયા બાદ કુમાર કેટલાક દિવસ સુધી ત્યાં રોકાયો પિતાના મિત્રની સાથે પછીથી ચાલીને તે શ્રીસદ્ધપુર આવી પહએ. સૂ કાન્ત વિઘાધર દ્વારા અપાયેલ મણી મૂવીકાઓના પ્રભાવથી તેની ત્યાં દરેક ઈચ્છાઓ સફળ થવા લાગી કેાઈ પણ જાતના ઠાઠ માઠની તેને કમી રહી નહીં. એક દિવસની વાત છે કે, જ્યારે એ નગરમાં એકદમ કોલાહલ મચી ગયો તેને સાંભળીને અપરાજીત કુમારે વિમળબોધને પૂછયું–આ મહા કેલપહલ શા માટે થઈ રહેવ છે? વિમળબેધે અપરાજીતના એ પ્રશ્નના સમાધાન નિમિત્તે જનતાના મુખેથી સઘળે વૃત્તાંત જાણીને અપરાજીત કુમારને આ પ્રમાણે કહ્યું- આ નગરમાં સુપ્રભ નામના એક રાજા રહે છે તેને છળકપટથી કેઈએ છરી મારીને ઘાયલ કરી દિધેલ છે. આ વાતથી સઘળા નાગરીકે કરૂણ આકંદ કરી રહેલ છે. જેને આ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy