SearchBrowseAboutContactDonate
Page Preview
Page 697
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्रनिरूपणम् पश्चादखिलान् पाणिनः, एवं ध्यायन् स मुनिरनशनं कृत्वा मृतो ब्रह्मलोके वासवतुल्यो देवोऽभवत् । पद्मस्तु मुनि हत्वा परापत्तो मार्गे कृष्णभुजङ्गेन दष्टो मृतस्तमस्तमायां सप्तम्यां पृथिव्यां गतः। सुमित्रमुनि मृतं श्रुत्वा चित्रगति नितरामन्वतप्यत । _इतः खेचराधिपतिः मूरभूपः कृतदारपरिग्रहं स्वसुतं चित्रगति राज्यधुराधरणक्षमं विलोक्य तस्मै राज्यं दत्वा स्वयं सुदर्शनाचार्यसमीपे दीक्षां गृहीत्व्ता क्रमात्परमं पदं प्राप्तवान् । ततो विद्याबलोनितः स चित्रगतिश्चिरं होता तो यह मेरे साथ इस प्रकार का आज व्यवहार नहीं करता । अतः मेरा कर्तव्य है कि मैं सब से पहिले इस के साथ क्षमापना करूँ पश्चात् शेष अन्य प्राणियों के साथ । इस प्रकार ध्यान करते हुए वे मुनिराज अन्त में अनशन करके देवलोक गये । और पांचवें ब्रह्म देवलोक में इन्द्रतुल्य देव की पर्याय से उत्पन्न हुवे। मुनि को याण से घायल कर ज्यों ही प वापिस लौट रहा था कि उसको अचानक ही मार्ग में कृष्ण सर्पने काट खाया, इससे वह वहीं पर मर गया और तमस्तमा नामकी सप्तम पृथिवी में जाकर नारकी की पर्याय से उत्पन्न हुवा चित्रगति को सुमित्र मुनिराज की मृत्यु सुनकर विशेष दुःख हुआ। इधर खेचराधिपति सूर नाम के राजाने अपने पुत्र चित्रगति को विवाहित करके राजधुरा के धारण करने में समर्थ देखकर दीक्षा लेने का विचार किया। अवसर पाकर सूरभूप ने अपनी विचारधारा को આજે આવા પ્રકારનો વહેવાર કરતા નહીં. આથી મારૂં કર્તવ્ય છે કે, સૌથીપહેલાં હું તેની સાથે ક્ષમાપના કરૂં. પછી બાકીના બીજા પ્રાણીની સાથે આ પ્રકારનું ધ્યાન કરતાં કરતાં તે મુનિરાજ અંતમાં અનશન કરીને દેવલોકમાં ગયા. અને પાંચમા દેવલોક બ્રહ્મસ્વર્ગમાં ઈન્દ્રની માફક દેવ પર્યાયમાં ઉત્પન્ન થયા મુનિને બાણથી ઘાયલ કરીને પ જ્યારે પાછો ફરી રહેલ હતું ત્યારે રસ્તામાં અચાનક જ કાળા સર્ષે તેને કરડી ખાધે. આથી તે ત્યાંજ મરી ગયો. અને તમસ્તમાં નામની સાતમી પૃથ્વીમાં જઈને નારકીય પર્યાયથી ઉત્પન્ન થયે. ચિત્રગતિને સુમિત્ર મુનિરાજના મૃત્યુના સમાચાર મળતાં તેને એથી ભારે દુઃખ થયું. - આ તરફ ખેચર અધિપતિ સૂર નામના રાજાએ પોતાના પુત્ર ચિત્રગતિને વિવાહિત કરીને રાજ્યધુરાને ધારણ કરવામાં સમર્થ જાણીને દીક્ષા લેવાનો વિચાર કર્યો. અવસર મેળવીને સૂર રાજાએ પોતાની વિચારધારાને કાર્યરૂપમાં મૂકવા માટે उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy