SearchBrowseAboutContactDonate
Page Preview
Page 679
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. २२ नेमिनाथचरित्र निरूपणम् ૬૭ धरीकृतविद्याधरीं स्वानुरक्तां धनवतों नामकन्यां परिणीतवाम् । स तया सह विविधान कामभोगान भुञ्जानोऽन्यदा निदाघकाले वनविहारेच्छया नन्दनवनसमंसर्वर्तुपुष्पफलसमन्वितं वनं गतवान् । तत्र तौ तृषाशुष्यद्मनाऽघर तालुकं धर्मश्रमातिशयेन मूच्छितं क्षितौ पतितं तपः कृशाङ्गं गुणैरकृशं शान्तरसोदद्धि कमपि सदोरकमुखवासुशोभितमुखं मुनिं दृष्टवन्तौ । तं तथाविधं दृष्ट्वा तौ दम्पति ससम्भ्रमं त्वरितं तत्समीपे समागतवन्तौ । वहमानेन शीतलेन पवनेन धनवती कन्या के साथ कर दिया। यह कन्या शील औदार्य आदि प्रशस्त गुणों से विभूषित थी तथा अपने रूप लावण्य से विद्याधर कन्याओं को भी तिरस्कृत करतीथी । इसको देखने वाले के नयनों को अपार आनंद प्राप्त होता था । धनकुमार धनवती के साथ विविध कामभोगों को भोगता हुआ अपने समय को व्यतीत करने लगा। एक समय की बात है कि - ग्रीष्मऋतु धनकुमार इस धनवती को साथ लेकर वन क्रीडा की इच्छा से सर्वर्तुपुष्पफलवाले वन में जो कि नंदनवन के समान विशेष शोभा का धाम बना हुआ था गया। वहां इन दोनों ने गर्मी की अतिशयता से पीडित होने के कारण एक मुनिराज का जो कि मुख पर निबद्ध सदोरकमुख वस्त्रिका से सुशोभित थे जमीन पर मूर्छित अवस्था में पडे हुए देखा। तृषा से इनका मुख, कंठ तथा तालू सूख रहा था। तपस्या से इनका शारीरिक एक २ अवयव कृश हो रहा था । सम्यदर्शन आदि गुणों से उनका चित्त किसी भी तरह शिथिल नहीं बन पाया था । उस समय भी वे शान्तધનવતી કન્યાની સાથે કરી દીધા. તે કન્યા શીલ ઔદાય આદિ પ્રશસ્ત ગુણાથી વિભૂષિત હતી. તથા પેાતાના રૂપ લાવણ્યથી વિદ્યાધર કન્યાઓને પણ ઝાંખી પાડતી હતી. તેને જોનારની આંખોને અપાર આનંદ પ્રાપ્ત થતા હતા. ધનકુમાર ધનવતીની સાથે વિવિધ કામભાગે ભાગવતા ભાગવતા. પેાતાના સમયને વ્યતીત કરતા હતા. એક સમયની વાત છે કે, ગ્રીષ્મરૂતુમાં ધનકુમાર આ ધનવતીને સાથે લઈને વનીડાની ઈચ્છાથી સર્વ પ્રકારના કુળ પુષ્પાથી સુÀાભિત એવા નન્દનવન સમા ઉદ્યાનમાં ગયા. ત્યાં એ બન્નેએ ઘણી જ ગરમીની અતિશયતાથી પીડિત થવાના કારણે એક મુનિરાજને જેના મુખ ઉપર સદારકમુખવસ્ત્રિકા હતી તેમને જમીન ઉપર મૂ િત અવસ્થામાં પડેલા જોયા. તરસથી તેમનુ ગળુ, મેહું અને તાળવું સુકાઈ રહ્યુ હતુ. તપસ્યાના કારણે તેમના શારીરિક દરેક અવયય કૃષ ખની ગયેલ હતા. સમ્યગ્દર્શન આદિ ગુણાથી તેમનુ ચિત્ત કાઈ પણ રીતે શિથિલ બનેલ उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy