SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १९ मृगापुत्रचरितवर्णनम् =दुःख हेतुः शय्या वसतिश्च । तृणस्पर्शाः संस्तारके तृणस्पर्शजनितपरीषहाः । तथा-जल्लमेव च-मलपरीषहश्च ॥३१॥ छहों व्रतों की दुष्करता कह कर अब परीषहों के सहन करने की दुष्करता को कहते हैं-'छुहा' इत्यादि । अन्वयार्थ-(छुहा तण्हा य सीउण्हं दंसमसगवेयणा अकोसा दुवखसेजाय तणफासा जल्लमेव य-क्षुधा तृष्णा शीतोष्णं दंशमशकवेदना आक्रोशा दुःखशय्या तृणस्पर्शा जल्लं एव च) क्षुधा परीषह, तृषापरीषह,शीतोष्ण परिषह देशमशकपरीषह, आक्रोशपरीषह, दुःखशव्यापरीषह, तृणस्पर्शपरीषह, तथा मलपरीषह, । क्षुधा के दुःखको सहन करना क्षुधापरीषह है। प्यास के दुःखको समता से सहन करना तृषापरीषह है । शर्दी गर्मी की पीडा को सहन करना शीतोष्ण परीषह है। दंशमशक जीवो के काटने आदि से होनेवाले दुःखको सहन करना दंशमशकवेदनापरीषह है। दुर्वचनों को शांति से सहन करना आक्रोश परोषह है। नीची उंची जमीन में उठने बैठने आदि के दुःख को सहन करना दुःखशय्या परीषह है। संस्तारक (शय्या) में तृण. स्पर्श जनित दुःख को सहन करना तृणस्पर्शपरीषह है। शरीर पर जमे हुए मैल के दुःखको सहन करना जल्लपरीषह है ॥३१॥ છએ વ્રતની દુષ્કરતા કહીને હવે પરીષહેને સહન કરવાની દુષ્કતાને કહે छ-"छुहा" त्याह भन्या छुहा तण्हाय सीउण्हं दंसमसगवेयणा-क्षुधा तृष्णा शीतोष्णं दंशमशकवेदना क्षुधा परीष, तृप परीषड, श-म२७२ परीष, अकोसा दक्खसेज्जा य तणफासा जल्लमेव य-आक्रोशा दुःखशय्या तृणस्पर्शा जलं एव महश પરીષહ, દુ:ખશય્યા પરીષહ, તૃણસ્પર્શ પરીષહ તથા મળ પરીષહ. ભૂખના દુઃખને સહન કરવું તે ક્ષુધા પરીષહ છે. તરસના દુઃખને સમતાપૂર્વક સહન કરવું તે તૃષા પરીષહ શરદી અને ગરમીની પીડાને સહન કરવી તે શીતોષ્ણ પરીષહ છે. ડાંસમચ્છર વગેરે જેના કરડવાથી જે દુઃખ સહન કરવું પડે છે તેને દંશમશકવેદના પરીષહ કહે છે. દુર્વચનને શાંતિપૂર્વક સહન કરવાં તે આક્રોશ પરીષહ છે. નીચી ઊંચી જમીનમાં બેસવું, ઉઠવું આદિ દુઃખને સહન કરવું તે દુઃખશય્યા પરીષહ છે. સંસ્તારકમાં તૃણસ્પર્શથી ઉત્પન્ન થનારા દુઃખને સહન કરવું તે તૃણસ્પર્શ પરીષહ છે. શરીર ઉપર જામેલા મેલના દુઃખને સહન કરવું તે જલ્લ પરીષહ છે. ૩૧ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy