SearchBrowseAboutContactDonate
Page Preview
Page 446
Loading...
Download File
Download File
Page Text
________________ ४३४ उत्तराध्ययनसूत्रे परन्तु मायाश्रावकेऽप्यस्मिन् बद्धे मम पर्युषणा शुद्धा न भविष्यति । अतोऽस्य बन्धनं मोचनीयम् । इति विचार्य राजा उदायनश्चण्डप्रद्योतं बन्धनान्मुक्तवान् । तेन सह सपरिवारः पौषधं कृतवान् । तस्मिन् दिने रहसि कोऽपि चण्डप्रद्योतमेवमब्रवीत-अद्य भवतो बन्धनमोचनस्यावसरोऽस्ति । सायंकाले राजा भवन्तं क्षमयितुं यदाऽऽगच्छेत्तदा भवतेवं वाच्यम्-यदि भवान् मा स्वतन्त्र कुर्यात्, तदाऽहं भवन्तं क्षमयामि इति । चण्डप्रद्योतोऽपि तथैव कृतवान् । राजा उदायन: साम्वत्सरिकप्रतिक्रमणं कृत्वा क्षमापणावसरे चण्डप्रद्योतं क्षमापयति । तदा चण्डप्रद्योतः कथयति-यदि भवान् मां मोचयेत्तदाऽहं भवन्तं क्षमेय । उदायनेन तथैव कृतम् । द्वितीय दिवसे उदायनश्चण्डपद्योतेन सह पारणां कृतवान् । मैं जानता हूं जैसा यह श्रावक है। परंतु मायारूप इस श्रावक के बंधे रहेने पर मेरा पर्युषण शुद्ध नहीं होगा इसलिये इसको बंधन से मुक्त कर देना चाहिये। ऐसा सोचकर उदायनने चण्डप्रद्योतन को बंधन से मुक्त कर दिया। और उसी के साथ सपरिवार पौषध किया। चण्डप्रद्योतन से उसी दिन किसीने एकान्त में ऐसा कहा कि देखों आज संवत्सरी का दिन है इसलिये ही आपकी बंधन से मुक्ति हुई है, अतः राजा जब आपके पास सायंकाल में क्षमापना करने के लिये आवे तब आप उस से ऐसा कहना कि-"यदि तुम मुझे सर्वथा बंधनरहित कर दो तब ही मैं आप से क्षमापना कर सकता हैं"। चण्डप्रद्योतनने ऐसा ही किया। राजा जब सांवत्सरीक प्रतिक्रमण करके चण्डप्रद्योतन से क्षमापना करने लगा, तब चण्डप्रद्योतनने कहा कि यदि आप मुझे सर्वथा बंधनरहित कर दें तो ही मै क्षमापना कर सकता हैं। उदायनने चण्डप्रद्योतन के प्रस्ताव को बडे हर्ष के साथ स्वीकार कर આ શ્રાવક બંધાયેલ રહેવાથી મારું આજનું પર્યુષણ શુદ્ધ નહીં રહે જેથી એને બંધનમુક્ત કરી દેવો જોઈએ. એ વિચાર કરીને ઉદાયને ચંડપ્રદ્યોતનને બંધન મુકત કરી દીધે, અને તેની સાથે સપરિવાર પિષધ કર્યું. ચંડપ્રોદ્યતનને કેઈએ કહી દીધું કે, જુઓ આજે સંવત્સરીને દિવસ છે જેથી આપને બંધન મુકત કરવામાં આવેલ છે. જેથી જયારે રાજા આપની પાસે સાંજના વખતે ક્ષમાપના કરવા આવે ત્યારે તેને આ પ્રમાણે કહેજે કે, “જે તમે મને સંપૂર્ણ પણે મુક્ત કરી દે તો હું આપની સાથે ક્ષમાપના કરી શકું” ચંડતેદ્યોતને આ પ્રમાણે કર્યું. રાજા જ્યારે સાંવત્સરિક પ્રતિક્રમણ કરીને ચંડપ્રદ્યોતનની ક્ષમાપના કરવા લાગ્યા ત્યારે ચંડપ્રદ્યોતને કહ્યું કે, જે આપ મને સંપૂર્ણ બંધાને મુક્ત કરી દેતા હે તે ક્ષમાપના કરી શકું. ઉદાયને ચંડપ્રઘાતનના આ પ્રસ્તાવને ઘણુજ હર્ષ સાથે સ્વીકાર કરી उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy