SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ १८ उदायनराजर्षिकथा तत्पित्रादिभ्यः पञ्चशतसुवर्णमुद्रा दया तां परिणति । इत्थं स पञ्चशतकन्याः परिणीतवान् । तथापि स तृप्ति न प्रयाति । स्त्रीधनायुष्कभोज्येषु जनाः पायस्तृप्तिं न यन्ति । एताः स्त्रियः केनापि सह मा गच्छन्तु इति विचार्य एकस्तम्भे गृहे ताःसर्वाअपि संस्थापितवान् । तस्मिन्नेव काले समुद्रमध्यस्थिते पञ्चशैलाख्यद्वीपे विद्युन्मालिनामको महदिको व्यन्तरदेव आसीत् । तस्यास्तां हासापहासाभिधेये द्वे देव्यौ । एकदा ताभ्यां सह कुत्रापि व्रजन स्वायुः क्षयान्मार्ग प्रच्युतः । ततस्ते उभे अपि देव्यौ वैवाहिक संबंध करने को इच्छा कर लेता और उसके पिता आदि को पांच सौ ५०० सुवर्ण मुद्राएं प्रदान कर उसको परण लेता था। इस प्रकार उसने पांचसौ ५०० कन्याओं के साथ अपना विवाह कर लिया। परन्तु फिरभी कामभोगों से उसको तृप्ति नही हुई। सच है इस संसार में स्त्री, धन, भोजन एवं जीवन से प्राय : किसी भी प्राणी को तृप्ति नहीं होती है। उसने उन समस्त स्त्रियों को एक ही घरमें इस अभिप्राय से " कि ये कहीं किसी के साथ चली न जावें" रखा था। जिस समय की यह कथा है उसी समय में समुद्र के मध्य में रहे हुए पंचशैल नाम के द्वीप में विद्युन्माली नामका कोई एक विशिष्ट ऋद्धि का धारी व्यन्तरदेव रहता था। हासा एवं प्रहासा नाम की इसकी दो देवियां थी। एक दिन यह इन्हीं देवियों के साथ कहींजा रहा था सो मार्ग में ही अपनी आयु के क्षय हो जाने से मरકરવાની ઇચ્છા કરી લતે. અને એ કન્યાના પિતા વગેરેને ૫૦૦ સુવર્ણમુદ્રાઓ આપીને એ તેની સાથે લગ્ન કરી લે છે. આ પ્રમાણે એણે ૫૦૦ પાંચસો કન્યાઓ સાથે પોતાનાં લગ્ન કરેલ હતાં છતાં તેની કામ ભેગોથી તૃપ્તી થઈ ન હતી. ખરૂં જ છે. આ સંસારમાં સ્ત્રી, ધન, ભજન અને જીવન આ સઘળાથી કોઈ પણ પ્રાણીને તૃપ્તી થતી નથી. તેણે એ સઘળી સ્ત્રીઓને એક સ્તંભવાળા એક જ ઘરમાં રાખેલ હતી આનું કારણ એ હતું કે “એ કેઈની સાથે રખેને કર્યા ય ચાલી ન જાય” આવા અભિપ્રાયથી આ વ્યવસ્થા તેણે કરેલ હતી. જે સમયની આ વાત છે એ સમયે સમુદ્રની મધ્યમાં આવેલા પંચૌલ નામના દ્વિપમાં વિન્માલી નામના કોઈ એક વિશિષ્ટ રિદ્ધિવાળા વ્યન્તરદેવ રહેતા હતા હાસા અને પ્રવાસા નામની એને બે દેવીઓ હતી. એક દિવસ એ આ બને દેવીઓની સાથે કંઈ સ્થળે જઈ રહેલ હતા ત્યારે માર્ગમાં જ એનું આયુષ્ય પૂરું ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy