SearchBrowseAboutContactDonate
Page Preview
Page 396
Loading...
Download File
Download File
Page Text
________________ ३८४ उत्तराध्ययनसूत्रे स्मान बहुशा निनिन्द । तस्मिन्नेवायसरे कश्चिद् व्यन्तरो देवः समागत्य तां प्रेम्णा प्राह-वत्से ! त्वं मम पुव्यसि । खेदं मा कुरु । तत्समकालमेव तत्र तत्तातस्तामन्वेषयन् समागतः। तमायातं दृष्ट्वा स व्यन्तरो देवः स्वमभा. वेग तां कनकमालां मृतामिवाकरोत । अथ दृढशक्तिः पुत्रीं पुत्रं च मृतं दृष्टा मनस्यविन्तयत्-वनं परस्परप्रहारेणैती कनकतेजोवासको मृतो, म्रियमाणेन वासवेन कनक्रमाला मारितेति । ततो मृतांस्तान् । निरीक्षमाणस्य तस्य हृदये संसारानित्यत्व विषये विचारः समुत्पन्नः । अहो! संसारस्यानित्यता । अस्मिन् है तब उसने बहुत अधिक विलाप किया। इन दोनोंको मृत्युका कारण अपने को माननर कनकमाला ने अपनी बहुत अधिक निंदा की इसी समय कहते हैं कि वहां पर एक व्यन्तर देव आया और उसने कनकमाला से बडे ही प्रेम के साथ कहा-वत्से तुम मेरी पुत्री हो । वह समय तुम्हारे खेद करने का नहीं है। जब व्यन्तरदेव इस तरह से कनकमाला को समझा रहाथा कि इतने में ही उसका पिताभी उसकी तलाश करता हुआ वहां आ पहुँचा। पिताको देखते ही व्यन्तर देवने अपने प्रभावसे कनकमाला को मृततुल्य बना दिया। दृढशक्तिने ज्यों ही यह सब देखा अर्थात् पुत्र को वासवको एवं कनकमाला पुत्रीको मरे हए देखे तो उसके मन में विचार आया कि निश्चय से वासव और कनकतेज परस्पर के प्रहार से ही परलोक पहुवे हैं। तथा मालूम पडता है कनकमालाको वासवने पहिले से मार दिया। इस प्रकार की विचारधारा में प्रवाहित हुए दृढशक्तिको उसी क्षणसंसार की अनित्यता के विषय में विचार जागृत हो गयावह सोचने लगा-'देखो संसार की अनित्यता इस में कोई भी पदार्थ એમ માનીને કનકમાળા પિતાની જાતને ખૂબજ નિ દવા લાગી એજ સમયે એક વ્યંતરદેવ એ સ્થળે આવી પહોંચ્યું અને તેણે કનકમા ને ઘણુંજ પ્રેમથી કહ્યું કે, તું મારી પુત્રી છે. બનવા કાળ બની ને જ રહે છે. એને ખેદ કરો વૃથા છે, વ્યંતરદેવ આ પ્રકારે તેને સાંત્વન આપી રહ્યા હતા એ જ સમયે તેની શોધ ખેળ માટે નિકબેલ તેના પિતા પણ ત્યાં આવી પહોંચ્યા, આથી વ્યંતરદેવે પિતાની શકિતના પ્રભાવથી કનકમાળાને મરી ગઈ હે ય તેમ બનાવી દીધી. દદશકિત રાજાએ આ બધું જોયું, પિતાના પુત્ર અને પુત્રીને તેમજ વિદ્યાધરને મરેલી હાલતમાં જોયા ત્યારે તેણે મનમાં વિચાર કર્યો કે, ખરેખર વાસવ અને કનકતેજ પરસ્પરના પ્રહારોથી જ પરલોકમાં પહોંચેલ છે, પરંતુ વાસવે કનરમાળાને તે પહેલેથી જ તેણે મારી નાખેલ છે આ પ્રકારનો વિચાર ધારાથી રાજા દશકિતના દિલમાં એકાએક આ સંસાર પ્રત્યે વૈરાગ્ય જાગી ઉઠયે. આથી તે વિચારવા લાગ્યા કે, જુઓ ? આ સંસારની અનિત્યતા આમાં કોઈ પણ પદાર્થ નિત્ય નથી. જે દેખાય છે એ બધું उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy