SearchBrowseAboutContactDonate
Page Preview
Page 380
Loading...
Download File
Download File
Page Text
________________ ३६८ उत्तराध्ययनसूत्रे धाना भूत्वा शृणु, कथां कथयामि । इत्युक्त्वा कनकमञ्जरी कथां कथयितुमारेभे'आसीद वसन्तपुरे वरुणो नाम श्रेणी। स हि एकहस्तीच्छायमेकं पाषाणमयं देवमन्दिर निर्मापितवान् । तत्र चतुर्हस्तं देवं स्थापितवान् । इति ।' इदमाख्यानं श्रुत्वा मदनिका पाह-देवि । एकहस्ते देवमन्दिरे चतु हे स्तो देवः कथं माया दिति संशयो मम हृदये वर्तते । अतस्तं छिन्धि । सा पाह-अहमधुना श्रान्ता. ऽस्मि । निद्रा मां वाधते। आगामिन्यां रात्रौ कथयिष्यामि । एवं तस्यावचनं श्रुत्वा मदनिका स्वगृहं गता। अथ कनकमञ्जरी यथोचितस्थाने प्रमुप्ता । इतश्च राजा मनस्यचिन्तयत्-इयं वार्ता कथं संगच्छते ? इति तु न बुद्धिपथमारोहति । देवि! राजाजी सो चुके हैं अब आप अपनी कथा प्रारंभ कीजिये। कनकमंजरी ने कहा-अच्छा सावधान हो कर सुनो मैं कहती हूं कथा इस प्रकारकी है वसन्तपुरमें वरुण नामका एक शेठ रहताया। उसने एक हाथ ऊँचा पत्थर का देवमंदिर बनवाया। उसमें उसने चार हाथ की देवमूर्ति रखी। बीचमें मदनिका उसकी इस बातको सुनकर कह उठी देवि ! एक हाथ प्रमाण वाले मंदिर में चार हाथकी देवमति कैसे समा सकति है? आप मेरे इस संशयको पहले दूर करदें बाद में आगे कथा चलावें। मदनिकाकी बात सुनकर कनकमंजरी ने कहा एकतो मैं इस समय थकी हुई हूँ दूसरे निद्रा भी मुझे सता रही है-अतः अवशिष्ट कथा अब कल समाप्त करूंगी-आज यहीं तक रहने दो। मदनिका कनकमंजरीकी बात मानकर सोने के लीये अपने यथोचित स्थान पर चली गई। इधर राजाने विचार किया-मदनिका की बात ठीक है कि एक हाथ के હવે આપ આપની વાતને પ્રારંભ કરો. કનકમંજરીએ કહ્યું, સારૂ સાવધાન થઈને સાંભળ હું કહું છું. એ કથા આ પ્રકારની છે– વસંતપુન્યાં વરૂણ નામને એક શેડ રહેતું હતું. તેણે એક હાથ ઉંચા પંથ૨નું દેવમદિર બનાવ્યું. તેમાં તેણે ચાર હાથની દેવમૂર્તિ રાખી. એની આ વાતને સાંભળીને મદનિકા વચ્ચે જ બેલી ઉઠી. દેવી ! એક હાથે પ્રમાણવાળા મંદિરમાં ચાર હાથની દેવમૂર્તિ કઈ રીતે સમાઈ શકે? આપ મારા આ સંશયનનું પહેલાં સમાધાન કરીને પછીથી વાર્તાને આગળ વધારે. મદનિકાની એ વાતને સાંભળીને કનકમંજરીએ કહ્યું. એક તે હું આ સમયે થાકેલી છું. બીજું મને નિદ્રા પણ સતાવી રહેલ છે. આથી બાકીની કથા હવે કાલે સમાપ્ત કરીશ. આજ અહીં સુધી રહેવા દે. મદનિકા મદનમંજરીની વાત સાંભળીને સુવા માટે પોતાના સ્થાન ઉપર ચાલી ગઈ આ તરફ રાજાએ વિચાર કર્યો કે, મદનિકાની વાત તો ઠીક છે. કારણ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy