SearchBrowseAboutContactDonate
Page Preview
Page 376
Loading...
Download File
Download File
Page Text
________________ उत्तराध्यनसूत्रे मपि शीतलं सद् विरसं भवति, तर्हि कदन्नस्य कथैव का ? अतो भोजनं शीतलीकृत्य भुञ्जानो मूखों मम पिता मम मते मश्चकस्य तृतीयश्चरणः। चतुर्थस्तु भवानेव । यतोऽत्र मयूराणां कदाऽप्यागमनं न भवति । तदा तपिच्छपातस्य संभावनैव नास्ति । अथचेदत्र केनाप्यानीतं भवेत्तथापि तद्रोमस्फुरणादिना पूर्व सन्निर्णयः कर्त्तव्यः । पश्चात्तद्ग्रहार्थ प्रयतितव्यम् । तन्निर्णयमकुर्वन भवान् ठंडा हो जाता है। ठंड़ा भोजन विरस बन जाता है-चाहे वह उत्तम भी भोजन क्यों न हो। फिरते। यह रूखा सूखां ठहरा-इसको ठंडा होने पर विरस होने में देर हि कितनी लगती है। अतः गर्म भोजन को भी ठंडा करके खाने वाले मेरा पिता भी दृष्टिमें पलंग का तीसरा पाया है। तथा उस पलंग के चौथा पाया आप है। कारण कि चित्रित मयूर पिच्छ का सच्चा समझकर जो आपने उठानेकी क्रिया की उस समय आपने इतना तकभी विचार नहीं किया कि यहां पर जब मयूर ही नहीं आ सकता है तो उसका पिच्छ सच्चे रूपमें यहां कैसे संभवित हो सकता है। कारण कि जब वह यहां आवे तब उसका पिच्छ यहां गिरे। यदि यहां संभावना की जावे कि वह मयूर-यहाँ नहीं आवेभले ना आवे-परन्तु उसके पिच्छकों कोई दूसरा भी तो यहां लाकर रख सकता है-सो यह बात मानी जा सकती है-परन्तु जिस चित्रित मयूर पिच्छको आपने सच्चा समझकर उठानेकी-चेष्टाकी उस समय यह तो आपको देखलेना चाहिये था कि क्या उसके रोम स्फुरित हो रहे है ?। જાય છે. એ ભલેને ઉત્તમ ભોજન હોય છતાં પણ તે સ્વાદ વગરનું અને રૂક્ષ બની જાય છે. ઠંડું બનેલું એ ભજન પણ વિરસ જ બની જાય તેમાં નવાઈ શી? આથી ગરમ ભજનને ઠંડુ કરીને ખાનાર એવા મારા પિતા પણ પલંગને ત્રીજે પાયે છે. એ પલંગને ચોથે પાયે આપે છે. કારણ કે, ચિતરેલા મયુરનાં પીંછાંને સાચા માનીને ઉપાડવાની ક્રિયા કરી તે સમયે આપે એટલે પણ વિચાર ન કર્યો કે માર અહિં આવી શકતો નથી. તે તેનાં પીંછાં સાચારૂપમાં અહીં કઈ રીતે આવી શકે? કારણ કે, જ્યારે મેર આવે તે જ એનાં પીંછ અહીં પડે. જે એવી સંભાવના કરવામાં આવે કે, મેર અહીં ન આવે–ભલે ન આવે પરંતુ તેના પીંછાને તે કઈ આ સ્થળે જરૂરથી લાવી શકે છે. આથી એ વાત માની શકાય છે. પરંતુ જે ચિત્રાયેલા મયુર પીંછાને સાચું માની આપે ઉપાડવાની ચેષ્ટા કરી એ વખતે આપે એટલું તે જોવું જોઈતું હતું કે, તેનાં રૂવાડાં ફરકે છે કે નહીં? આ उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy