SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा गृहेषु प्रत्येकगृहेऽने के चित्रकराः सन्ति । मम तातस्तु निष्पुत्रो दुःस्थो वृद्धश्च वर्तते । तस्याप्यन्यैः सह समं भागं प्रकल्प यन् मूढो राना मम मते मञ्चकस्य द्वितीयश्चरणः। तृतीयस्तु मम पिता वर्तते । स हि वेतनं विना चित्रशालां चित्रयन् पूर्वोपाजितं सर्वे भुक्तवान् । अनजेयतो भुज्यमानं वित्तं क्रियांचर स्था. स्यति । अथ च यत्किचिदपि भोजनमादायागतायां मयि स शौचादिक्रियां कर्तुं गच्छति न तु पूर्वम्। ततश्च तद्भोजन शीतलं विरस च भवति । सान्न लिये चित्रकारों को आदेश दिया है। सो उसका यह आदेश समझदारी से सर्वथा रिक्त है, कारण कि अन्य चित्रकारोंके घरमें तो प्रत्येक घरमें अनेक चित्रकार है परन्तु मेरा पिता जो कि अपुत्र एवं निर्धन है इस समय इस काम के योग्य नहीं है। कारण कि उसकी अवस्था जरा से जर्जरित बनी हुई है-फिर भी इस बात का विचार न करके राजाने अन्य चित्रकारों के साथ कल्पित सम भाग को चित्रित करने का उसको काम सोंपा है ! इसलिये मैं राजा को पलंग का दूसरा पाया मानती हूं। तीसरा पाया मेरी दृष्टि में मेरा पिता है, जो वेतन के विना चित्रशाला को चित्रित करते २ पूर्वोपार्जित समस्त द्रव्य को खाये जाता है। नहीं उपार्जन करनेवाले का द्रव्य कहां तक काम देगा? दूसरे जो कुछ भी रूखा सुखा भोजन घर पर होता है उसको ही मैं लेकर जब यहां आ जाती हूं तब तो यह शौचादिक से निवृत्त होने के लिये खडा होता है इसके पहिले नहीं। अतः जबतक यह शौचादि से निवृत हो कर आता है तबतक लाया गया वह भोजन भी सर्वथा આદેશ આપેલ છે. તેને એ આદેશ સમજદારીથી તદન ઉલ્યો છે. કારણ કે, બીજા ચિત્રકારોના ઘરમાં તે ઘણા ચિત્રકામ કરનારા માણસો છે. પરંતુ મારા પિતા કે, જે અપુત્ર અને નિધન છે, વૃદ્ધાવસ્થાને લઈ આ કામને માટે યોગ્ય નથી કારણ કે, વૃદ્ધાવસ્થાથી તેમનું શરીર તદ્દન નબળું બની ગયેલ છે. છતાં પણ આ વાતને વિચાર ન કરીને રાજાએ બીજા ચિત્રકારની સાથે તેને તેના ભાગે આવતા ભાગને ચિતરવાનું કામ સોંપેલ છે. આ માટે રાજાને પલંગને બીજે પાયે માનું છું. ત્રીજે પાયે મારી દૃષ્ટિમાં મારા પિતા છે જે વગર વેતને ચિત્રશાળાને ચિતરતાં ચિતરતાં પૂર્વોપાજીત જે કાઈ દ્રવ્ય છે તેને ખાઈ રહેલ છે. ઉપાર્જન કરી ન શકનારનું દ્રવ્ય કયાં સુધી કામ આપવાનું છે ? લખું સુકું જે કાંઈ ખાવાનું ઘરમાં હોય છે તે લઈને જ્યારે હું અહીં આવું છું ત્યારે જ તે ચિત્રનું કામ મૂકીને શૌચાદિ માટે ઉઠે છે. જ્યાં સુધી તે શૌચાદિથી નિવૃત્ત થઈને આવે છે ત્યાં સુધીમાં લાવવામાં આવેલું ભેજન પણ ઠંડુ થઈ જાય છે. ઠંડુ ભજન રસ વગરનું બની ઉત્તરાધ્યયન સૂત્ર : ૩
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy