SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ नगगतिराजकथा ३६१ मतले कनकमञ्जर्या चित्रितं मयूरपिच्छं वास्तविकं मन्वानस्तदादातुं वरं निक्षिप्तवान् । परन्तु अयथार्थत्वात्तस्य तद्राज्ञः करे नागतं, प्रत्युत तस्य नखभङ्गो जातः। उचितमेवैतत् तत्वमजानतां प्रवृत्तिर्हि निष्फलैव भवति । राजा जितशत्रुरविदग्धजनोचितस्त्रचेष्टया लजित इतस्तो वीक्षते स्म । तदा चित्रकरपुत्री कनकमञ्जरी राजानमजानती सविलासं विहस्येदमाह मञ्चको हि त्रिभिश्चरणैः सुस्थितो न भवति । तस्य चतुर्थ चरणमन्वेषयन्त्या मम भवान् चतुर्थो मूखों मिलितः । चतुरतासंवलितं तद्वचनं श्रुत्वा राजा प्राह-ते त्रयो मूर्खाः के ? ही उस कुहिमतल पर अंकित उस मयूरपिच्छ को देखा तो उसको वहां सच्चा मयूरपिच्छ पड़ा हुआ जानकर उसको उठाने के लिये जोर से हाथ बढाया। परन्तु चित्ररूप होने से वह राजा के हाथ में नहीं आया। प्रत्युत (उल्टा) राजा का नख टूट गया। ठीक बात भी हैं-तत्त्व को नहीं जाननेवालों की प्रवृत्ति निष्फल ही हुआ करती हैं। राजा को अपनी इस अल्पज्ञ जनोचित चेष्टा से बडी लज्जा आई। तथा इस चेष्टा में लगे हुए मुझ को किसीने देख तो नहीं लिया है इस अभिप्राय से प्रेरित होकर उसने इधर उधर देखा। उस समय इस चेन्टा में लगे हए राजा को कनकमंजरीने देख लिया था सो वह चकित हए राजा से इस अभिप्राय से कि यह राजा नहीं है कोई साधारण व्यक्ति है हसकर कहने लगी-पलंग तीन पायों से टिक नहीं सकता है अतः उसके चतुर्थ पायेकी खोज करनेवाली मुझे आप चौथे मूर्ख मिल गये हैं। इस प्रकार चतुराई युक्त उसके वचन सुनकर राजा ઉપર ચિતરવા માં આવેલ મે રના ચિત્રને જોયું તો તેણે ખરેખર મયુર (મોર)ને જાણીને તેને ઉપાડવા માટે પિત ના હાથને આગળ લંબ બે. પરંતુ તે ચિત્રરૂપ હોવાથી રાજાના હાથમાં કશું આવ્યું નહીં અને રાજ ની આંગળીના નખને ઈજા પહોંચી. વાત પણ બરાબર હતી. તત્વને ન જાણવાવાળી વ્યકિતની પ્રવૃત્તિની નિષ્ફળ જ જાય છે. રાજાને પોતાની આ પ્રકારની ચેષ્ટાને કારણે ભારે લજા ઉત્પન્ન થઈ તથા આ ચેષ્ટાથી મને કોઈએ જે તે નહીં હોય ? આવા અભિપ્રાયથી તે ભયભીંત બનીને ચારે તરફ જોવા લ તે સમયે આ પ્રકાની ચેષ્ટામાં ગુંથાયેલા રાજાને કનકમંજરી એ જોઈ લીધું હતું. આથી તે ચકિત થઈને એવા અભિપ્રાય ઉપર આવી ગઈ કે, આ કેઈ રાજા નથી પરંતુ સાધારણ વ્યક્તિ છે, એથી હસીને કહેવા લાગી કે, પલંગ ત્રણ પાયાથી કદી બરોબર ટકી શકતો નથી. આથી તેને ચોથા પાયાને શોધ કરવાવાળી મને આપ ચેથા મુરખ મળી ગયા છે. આ પ્રકા. રના ચતુરાઈ ભરેલાં એનાં વચનો સાંભળીને રાજાએ કહ્યું કે, ત્રણ મુરખ કેશુ છે? उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy