SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ ३४५ प्रियदर्शिनी टीका अ. १८ द्विमुखराजकथा स ततः प्रत्यागतः स्वस्वामिनं चण्डप्रद्योतं मोक्तवान्-देव ! काम्पिल्यनाथेन जयवर्मणा मुकुटम् समुपलब्धम् । यत्प्रभावात्स द्विमुख इव दृश्यते । अतस्तत्मजाभिः स सम्प्रति द्विमुख इति नाम्ना व्यपदिश्यते । दृतवचनं श्रुत्वा तस्मिन् मुकुटे जातलोभश्चण्डप्रयोतः कंचित् वाक्चतुरं दूतं द्विमुखनृपसमीपे प्रषितवान् । स दूतः काम्पिल्यपुरे समागत्य चित्रशालायां सिंहासने समुपविष्टं मस्तके स्थित मुकुटप्रभावेण द्विमुखतां गतं तं द्विमुखं राजानं प्रणिपत्य प्राह-राजन् । उज्जयिनीनाथः प्रचण्डप्रतापः श्रीमान् चण्डप्रद्योतो भवन्तं ब्रवीति-त्वत्समीपे मुखसुनने में आया। जब वह अपना कार्य समाप्त कर वापिस उज्जयिनी में गया तब उसने वहां अपने स्वामी से इस जयवर्मा राजा के मिले मुकुट के प्रभाव की बात कही-इतने कहा देव ! काम्पिल्य राजा जयवर्मा को एक मुकुट मिला है सो वह उसके प्रभाव से दो मुखवाले लोगों को दिखलाई पडते हैं। इसीलिये उनके प्रजाजनोंने उसका 'द्विमुख' ऐसा नाम प्रसिद्ध कर रखा है। दूत के द्वारा इस समाचार को सुनकर चण्डप्रद्योतन के मन में उस मुकुट को लेनेका लोभ जागृत हुआ। उसने उसी समय एक चतुर दूतको बुलवाया और उसको अपना हार्दिक अभिप्राय समझाकर जयवर्मा के पास भेजा। वहां से चलकर वह दूत काम्पिल्य नगर में आकर चित्रशाला में सिंहासन पर बैठे हुए राजा के पास पहुँचा। उसने वहां रानाको मस्तक पर रखे हुए मुकुट के प्रभाव से दो मुखवाला देखा । देखते ही झुककर प्रणाम करते हुए उसने जयवर्मा राजा से कहा-राजन् ! उज्जयिनी के नाथ श्रीमान् चण्डમુગટના પ્રભાવની વાત સાંભળવામાં આવી. જ્યારે તે પિતાનું કામ પૂરું કરીને પાછો ઉજ્જયિની ગયો ત્યારે તેણે ત્યાં પોતાના રાજાને જયવર્મા રાજાને મળેલા મુગટના પ્રભાવની વાત કરી. દૂતે કહ્યું, હે દેવ કમ્પિત્યનગરના રાજા જયવર્માને એક મુગટ મળેલ છે, આ મુગટને ધારણ કરવા થી તે લેકની નજરમાં બે મોઢાવળે દેખાય છે. આ કારણે તેના પ્રજાજનોમાં તે દ્વિમુખ એ નામે જાહેર છે. ફતની પાસેથી આ સમાચારને સાંભળીને ચંડપ્રદ્યોતનના મનમાં એ મુગટને હું થ કરવ ને લેભ જાગ્યું. તેણે એ વખતે એક ચતુર દૂતને બે લાભે અને તેને પિતાના હૃદયની વાત સમજાવીને તેને જયવર્માની પાસે મોકલ્યો. ત્યાંથી ચાલીને તે દ્રત કોમ્પિલ્યનગરમાં આવીને ચિત્રશાળામાં સિંહાસન ઉપર બેઠેલા રાજાની પાસે પહોંચે. તેણે ત્યાં રાજને મસ્તક ઉપર રાખેલા મુગટના પ્રભાવથી બે મુખવાળા જોયા. જોતાં જ તેણે પ્રણામ કરીને જયવર્મા રાજાને કહ્યું, રાજન ! ઉજજયીનીના રાજા ચંડઅદ્યતન રાજા એ આપતી પાસે એવા પ્રકારનો સંદેશ મોકલ્યો છે કે, જે આપની ४४ उत्तराध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy