SearchBrowseAboutContactDonate
Page Preview
Page 335
Loading...
Download File
Download File
Page Text
________________ प्रियदर्शिनी टीका अ. १८ करकण्डराजकथा परो द्विजश्च श्रुतवान् । ततोऽसौद्विजः प्रच्छन्नवृत्या भूमौ चतुरङ्गुलप्रमाणे सनित्वा तं वशदण्ड छित्त्वा गृहीतवान् । द्विजेन गृहीतं दण्डं दृष्ट्वा कोपारूण. लोचनः स करकण्डस्तस्य हस्ताद बलादण्डमादत्तवान् । द्विजोऽपि न्यायालये त नीत्वा गतः प्रोक्तवांश्च न्यायाधीशम् -अनेन मम दण्डी बलाद् गृहीतः। करकण्डः प्रोक्तवान्-मम श्मशानेऽयं दण्डः समुत्पनः । अत्र ममाधिकारोऽस्ति । अती मया गृहीतम् । ततो विप्रेण प्रोक्तम्-अनेन दण्डेन मम प्रयोजनमस्ति । के दंडको जो काई ग्रहण करेगा वह राजा होगा। मुनिके इन वचनें। को समीपस्थ निकुंज (बांसके झुंड)के अंतर्वर्ती करकडूने एवं एककिसी ब्राहणने सुन लिया। सुनते ही उस ब्राह्मणने गुप चुप चतुरंगुल प्रणाम भूमि खोदकर उसवंश दंड को निकाल लिया और लेकर चला। ज्यों ही दंड को ले जाते हुए करकंडूकुमारने देखा तो वह उसके ऊपर क्रुद्ध हो गया और जबर्दस्ती उसके हाथमें से वह दंड छुडालिया। द्विजने उस करकंड पर आयोग (मुकद्दमा) कर दिया। कचहरी में जाकर उसने कहाकि-इसने मेरे हाथमें से जबर्दस्ती दंड छीन लिया है। इसके उत्तर में करकंडू ने कहा-कि जिस दंडको मैंने इसके हाथ में से छुडाया है वह दंड मेरे द्वारा सुरक्षित श्मशान में उत्पन्न हुआ है, अतः इस पर मेरा अधिकार है इसका नहीं-अपने अधिकार की वस्तु लेने में दोषित सावित करनेकी क्या इसको आवश्यक्ता है । उल्टा दंडका भागी इसको ही बनना पडता है जो इसने मेरी वस्तुको मुझसे विना पूछे ले लिया है। इसीके बीच ब्राह्मणने उससे कहाकि-मुझे બની જાય. મુનિનાં આ વચનોને પાન નિકુંજમાં ઉભેલા કરકન્ટ્ર અને કઈ એક બ્રાહ્મણે સાંભળી લીધી. સાંભળતાં જ એ બ્રાહ્મણે ગુપચુપ ચાર આંગળ પ્રમાણ ભૂમિ ખોદીને તે વાંસના દંડને કાઢી લીધો અને તેને લઈને ચાલવા લાગ્યા. જ્ય રે એ દંડને લઈ જતા બ્રાહ્મણને કરક—એ જોયે ત્યારે તે તેના ઉપર કોંધાયમાન બની ગયે અને જબરદસ્તીથી તેના હાથમાં થી તે દંડ પડાવી લીધા બ્રાહ્મણે કરકન્તુ ઉપર દાવો કર્યો. કચેરીમાં જઈને તેણે કહ્યું કે, આણે મારા હાથ માંથી જબરદસ્તીથી દંડ છીનવી લીધા છે. તેના ઉત્તરમાં કરકસ્તૂએ કહ્યું. કે જે દંડ મેં તેના હાથમાંથી છોડાવી લીધું છે તે દંડ મારાથી રક્ષણ કરવામાં આવતી સમશાન ભૂમિમાં ઉત્પન્ન થયેલ છે જેથી તેના ઉપર મારો અધિકાર છે, તેને નહી . પિતાના અધિકારની વસ્તુ લેવામાં દોષિત કરવ ને એને શું અધિકાર છે ! ઉલટા દંડના ભેગી તે એણે બનવું પડશે કારણ કે, મારી વસ્તુને મને પૂછળ સિવાય તેણે લઈ લીધી છે. વચ્ચે બેર્લીને બ્રાહ્મણે તેને કહ્યું કે, મને આ દંડનું તાત્પર્યો उत्त२॥ध्ययन सूत्र : 3
SR No.006371
Book TitleAgam 30 Mool 03 Uttaradhyayana Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1961
Total Pages1051
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_uttaradhyayan
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy